Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫OO
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૯-૧૯૩૭ સાધુમહારાજાઓને સુખશાતા પૂછનારી તમામ સુદ ચોથ બે હોય છે ત્યારે તે ચોથની યાત્ જૈનવર્ગ દિવસના બાર સુધી સુદરફ કહે છે, અને સંવચ્છરી માનવાવાળાઓના પણ મતભેદ પડે છે. દિવસના બાર વાગ્યા પછી સુહરિ એમ કહે ઉદયવાળી ભાદરવા સુદ ચોથની સંવર્ચ્યુરી છે. દિવસના અને રાતના બાર વાગ્યાના ટાઈમ માનવાવાળાઓનો સમસ્ત વર્ગ એમ તો કબુલ કરે પછી રાશિનો ફેરફાર ન માનવામાં આવે તો જ છે કે સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ જૈનજ્યોતિષના યુગના તે કહેવાતા સુર ડું અને સુવરના અધિકારો હિસાબ પ્રમાણે કોઇપણ તિથિ / અંશથી વધારે કલ્પિત થઈ જાય. વળી શિષ્યાદિકો ગુરૂમહારાજને હોય જ નહિ. અને અહોરાત્ર બાસઠ બાસઠ અંશથી દ્વાદશાવર્ત વન્દન કરે ત્યારે પણ દિવસના બાર
ઓછો કે વધારે હોય જ નહિ, તેથી આસો વદિ વાગ્યા સુધી રા વહેતા એમ કહે છે અને
બીજ આદિ યુગ્મતિથિઓનો યુગના પૂર્વાર્ધમાં ક્ષય રાત્રિના બાર વાગ્યા પછી વિવો વદતો એમ હોય અને યુગના ઉત્તરાર્ધમાં ચૈત્રસુદ ત્રીજ આદિ કહે છે. તેવીજ રીતે કાલગ્રહણાદિક અનુષ્ઠાનોમાં
વિષમતિથિનો ક્ષય હોય, પણ , અંશથી તિથિનું પણ રાત્રિના બાર વાગ્યા પહેલાં વજન કરતાં
પ્રમાણ વધારે ન હોવાને લીધે કોઈ દિવસ પણ વિવો વફતો કહેવું પડે છે અને રાત્રિના
તિથિની વૃદ્ધિ તો થાય જ નહિ. જો કે સ્થાનાંગ
આદિસૂત્રોમાં જેમ છ અવમરાત્રો જણાવ્યાં છે, તેવી બાર વાગ્યા પછી વન્દન કરતાં રા વડવછંતા
જ રીતે છ અતિરાત્રો પણ જણાવેલા જ છે, પણ એમ કહેવું પડે છે.
તે અવરાત્રી જ્યારે તિથિરૂપ છે અને તેથી તિથિની જેનશાસ્ત્રના હિસાબે તિથિવૃદ્ધિ થાય કે?
હાનિ જૈનયોતિ પ્રમાણે પણ નિયમિત થાય છે. આ બધી હકીક્ત ધ્યાનમાં લેનારો મનુષ્ય ત્યારે જણાવેલા અતિરાત્રો તે તિથિરૂપ નથી, પણ ઉદય સિવાય બીજી તિથિ નિયમિત અને યુક્તિયુક્ત અહોરાત્રરૂપ છે. તેથી તિથિની વૃદ્ધિ જૈનશાસ્ત્રોના હોય એમ માની શકે નહિ તેમ કહી શકે પણ નહિં. હિસાબે કોઇપણ પ્રકારે થઈ શકે જ નહિ. વળી પકુખી, ચૌમાસી, સંવચ્છરી વિગેરેને માટે સમજવાની જરૂર છે કે તિથિની ઉત્પત્તિ ચંદ્રની જરૂર કરવા લાયક ઉપવાસાદિકનો આરંભ અને અપેક્ષાએ છે અને ચંદ્રમાસ સાડીઓગણત્રીસનો પૌષધાદિકનો આરંભ પણ સૂર્યના ઉદયથી થાય છે, હોઈ કર્મમાસના ત્રીસ દિવસની અપેક્ષાએ અધી માટે પણ સૂર્યના ઉદયને સ્પર્શવાવાલી તિથિ માન્ય તિથિએ ન્યૂન રહે અને તેથી જ વર્ષ દિવસે છ તિથિ કરવી એજ યુક્તિયુક્ત છે, અને તેથી ભાદરવા સુદ ઘટવાનો વખત આવે છે. પરંતુ અહોરાત્ર સૂર્યથી ચોથની સંવચ્છરી માનવાવાળો સમસ્ત સમુદાય જ થનારા છે અને સૂર્યનો મહિનો સાડત્રીસ એકરૂપે ઉદયવાળી ભાદરવા સુદ ચોથને સંવચ્છરી દિવસનો હોવાથી તેને તિથિની સાથે વૃદ્ધિ હાનિ તરીકે માને છે. એમ છતાં પણ જ્યારે ભાદરવા કરવાનો સમ્બન્ધ રહેતો જ નથી, પરંતુ વર્ષના છે