Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૧૧
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭
તે અઠ્ઠમની વાત સાંભળવાથી જાતિસ્મરણશાન ૭ શાલિવાહનરાજાએ પોતાની રાણીઓને થાત નહિ એટલે કહેવું જોઈએ કે કેવલિ મહારાજના અમાવસ્યાનો ઉપવાસ જણાવેલો છે અને તેનું કાળમાં જન્મેલા નાગકેતુની વખતે અને તેથી પણ પારણું ભાદરવા સુદ એકમના દિવસે જણાવેલું છે પહેલાં ઘણા કાલથી શ્રાવકો સાંવત્સરિક પર્વની તે ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે વર્તમાનમાં અઠ્ઠાઈની આરાધના કરતા જ આવ્યા છે અને તેથી
કલ્પધરની અપેક્ષાએ જે ઉપવાસ શ્રાવકવર્ગ કરે છે વર્તમાનમાં પણ તેવી રીતે શ્રાવકોએ સાંવત્સરિક
તે કલ્પઘરને નામે અમાવસ્યાએ કરાતો ઉપવાસ અષ્ટન્ડિકા-અટ્ટાઈની આરાધના અમારાએ
પણ પર્યુષણાને અંગે જરૂરી હોવો જોઈએ. યાદ કરવી જ જોઈએ.
રાખવું કે ત્યાં અમાવાસ્યાએ જણાવેલો ઉપવાસ
પફબી શબ્દથી જણાવેલો નથી. પણ અમાવાસ્યાના ૫ આચાર્ય મહારાજ યુગપ્રધાન નામે જણાવેલો છે. એટલે અમાવાસ્યાની કે શ્રીકાલકાચાર્યજી જ્યારે પેઠાણપુરમાં પધાર્યા છે પૂનમની પધ્ધી હોય અને તેથી અમાવાસ્યાનો અને ત્યાંનો શાલિવાહનરાજા કે જે પહેલેથી શ્રાવક ઉપવાસ હોય એમ સ્વપ્ન પણ કલ્પના થવાનો જૈનધર્મી હતો, તેણે સાંવત્સરિકની પાંચમે જો સંભવ નથી. વળી પૂનમની અને અમાવાસ્યાની સંવત્સરી કરવામાં આવે તો ચૈત્ય અને સાધુની સેવા પધ્ધી માનનારાઓએ સૂત્રમાં સ્થાન સ્થાન ઉપર દ્વારા એ સંવચ્છરીની કરાતી આરાધના બની શકશે વાત અમુદિદ્ર પુછામravીનું કહેવાતા નહિ એમ જણાવ્યું હતું. આ ઉપરથી પણ નક્કી થાય વાક્યમાં સૂત્રકારને અજ્ઞાન માનવા પડશે. કેમકે છે કે ભગવાન કાલકાચાર્ય મહારાજથી પહેલાના દિ૬ શબ્દથી અમાવાસ્યા અને પુuપામારી કાલમાં શ્રાવકો સાંવત્સરિક પર્વની આરાધના ચૈત્ય શબ્દથી પૂનમ એ બે એ જુદા લેવા કરતા અને સાધુઓની સેવાદ્રારાએ કરતા હતા.
સૂત્રકારની રીતિ પ્રમાણે તેઓને પબ્દી શબ્દ જ
વાપરવો પડે. વળી પૂનમની અને અમાવસ્યાની ૬ પૈઠાનપુરમાં શાતવાહનરાજાની અગવડ પકખી કરનારા નવા વર્ગને પૂનમીયા મતવાળા ટાળવા માટે થયેલી વિનંતિથી ભાદરવા સુદ ચોથની કહેવા પડતા જ નહિ. પરંતુ પૂનમીયાની માફક સંવચ્છરી ભગવાન કાલકાચાર્યે મંજુર કરી તે વખતે અમાવસીયા એમ જ કહેવું પડત બીજી વાત એ પડવાને દિવસે જે ઉત્તરપાયખું અને અત્તરવાયણું પણ ઉપર જણાવેલા સૂત્રના વાક્યને અંગે રાણીઓને માટે જણાવવામાં આવ્યું છે તે ઉપરથી વિચારવાની છે કે આઠમ પછી ચૌદશ આવવાનો પણ સિદ્ધ થાય છે કે શ્રાવકવર્ગ પર્યુષણને અંગે અનુક્રમ જગતસિદ્ધ છતાં શાસ્ત્રકારોએ જે ચૌદશને સંવચ્છરીનો છેલ્લો દિવસ આવે તેવી રીતે અટ્ટમ આઠમ કરતાં પહેલી મૂકી છે તે ચૌદશનુ મુખ્યપણું કરતો જ હતો.
જણાવી ચૌદશની જ પદ્ધી હોય તેમ નકકી કરે