Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૦૨
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૧૯૩૭ વૃદ્ધિમાં પૂર્વ અને ઉત્તરનો નિયમ માનવો જ પડે જૈન જ્યોતિષમાં તિથિ સંબંધી શું ? છે. એટલું જ નહિ, પણ સાંજના પડિક્કમણાની
જૈનધર્મમાં જૈન જ્યોતિષના હિસાબે પર્વ કે વખતે તિથિનો ભોગ ન આવે તેવું બને તે વખતે
અપર્વતિથિઓનો ક્ષય આવે છે અને વર્તમાનમાં પૂર્વા નો નિયમ તથા બે દિવસના પડિક્કમણાના વખતે આવતી તિથિને અંગે વૃદ્ધિમાં
મનાતા લૌકિક પંચાંગની અપેક્ષાએ પર્વ અને અપર્વ ૩ત્તર નો નિયમ માન્યા સિવાય છુટકો થઈ શકતો
બન્નેની હાનિ અને વૃદ્ધિ ઉભય આવે છે, પરંતુ જ નથી. એટલે સંક્ષેપથી એમ કહેવું જોઈએ કે
જૈનવર્ગે ક્ષયવાળી તિથિમાં જો તે ક્ષય પામનારી સર્વ શ્વેતાંબર વર્ગમાં તો ક્ષયે પૂર્વની અને વૃદ્ધિમાં
પર્વતિથિ હોય તો તેની પહેલાંની અપર્વતિથિનો ક્ષય ઉત્તરની તિથિ લેવાનો નિયમ અવિચલ જ છે. કરાય છે જ્યારે પર્વતિથિનો ક્ષય હોય અને તેના એટલું જ નહિ પણ જે દિગમ્બર લોકો લેતાંબરોના પહેલાની અપર્વતિથિનો ક્ષય સંપૂર્ણ ચોવીસ પર્યુષણની સમાપ્તિ પછી શ્વેતાંબરોથી જાદા પડવા કલાકની તિથિની આરાધના માટે કરવો જ પડે, માટે પર્યુષણનો કાલ માને છે તેઓ પણ ત્યારે પર્વની વૃદ્ધિ હોય ત્યારે પણ પર્વની આરાધના લિક્વિટીપ્પણાનેજ અનુસરે છે, અને તે ઉપરથી તે માત્ર ચોવીસ કલાકની હોવાથી ચોવીસ કલાકથી દિગમ્બરોને પણ ક્ષયમાં પૂર્વની અને ઉત્તરમાં વધારેની તિથિને ઉદયથી રહિત માનવી પડે અને વૃદ્ધિની તિથિ માન્યા સિવાય ચાલે તેમ નથી. એ તેથી અપર્વની વૃદ્ધિ થાય તે પણ સ્વાભાવિક છે દિંગબરો પણ લૌક્કિપંચાંગ માને છે તેથી પણ એમ અને આજ કારણથી ભગવાન ઉમાસ્વાતિવાચકજી માનવું ખોટું નથી કે પૂર્વધરોના વખતથી તે
મહારાજે “ક્ષયે પૂર્વ તિથિઃ વય વૃદ્ધી કર્યા અપનાવાયું હોય. એ સર્વ વિચારતાં ભાદરવા સુદ તથોત્તર” એમ કહી પર્વ તિથિનો ક્ષય હોય ત્યારે ચોથની જ્યારે વૃદ્ધિ હોય ત્યારે ભાદરવા સુદ બીજી પહેલાની તિથિને પર્વ કરવું અને પર્વની વૃદ્ધિ હોય ચોથને દિવસે સંવછરી કરવી પડે, પણ પાંચમ
ત્યારે બીજી તિથિને જ પર્વતિથિ માનવી એટલે માનનારા વર્ગમાં વૃદ્ધિમાં ઉત્તરાની તિથિને માને
વધેલી પર્વતિથિમાં પહેલાની પર્વતિથિને પર્વતિથિ તો પણ ઉદયથી આરંભ કરનાર અને પ્રતિક્રમણમાં
તરીકે ન ગણવી. એટલે ક્ષયની પહેલાના અપર્વને આવતી તિથિ માનનાર વર્ગમાં જુદાપણું પડે એ
પર્વના નામે બોલાવવું અને વૃદ્ધિથી પહેલાના પર્વને સ્વાભાવિક છે અને તે હિસાબે પર્યુષણની અટ્ટાઇનો આરંભ જુદા જુદા દિવસે બને. છતાં સર્વ શ્વેતાંબર
અપર્વના નામે બોલાવવું, એમ સ્પષ્ટ કરી પર્વની વર્ગ પર્યુષણાની અટ્ટાઈનું આરાધન કરે છે એ તો
ક્ષય અને વૃદ્ધિમાં તેનાથી પહેલાને અપર્વની ક્ષય ચોક્કસ જ છે.
વૃદ્ધિને સિદ્ધ કરી આપેલી છે, અને તે જ પ્રમાણે