Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પ૦૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૯-૧૯૩૭ હોય અને અધિક મહિનાને લીધે જ વર્ષને અંગે જે કાર્યો કરવાના છે એને જ સંવચ્છરીને અંગે અભિવર્ધિત વર્ષ કહેવામાં આવે છે તેવા દરેક કરાતાં સંવચ્છરીના કાર્યો સાથે એકમેક કરી દેવાય અભિવર્ધિત વર્ષે ચોમાસાથી વીસ દિવસે જ નહિ અને અવસ્થાન પર્યુષણાને અંગે ઉણોદરી પંચકવૃદ્ધિથી અવસ્થાનરૂપી પર્યુષણા કરવી. તો શું આદિ દશ પ્રકારનો કલ્પ કરવાનો હોય છતાં તેથી દિજ્ઞાત પર્યુષણાની સાથે સાંવત્સરિક પર્યુષણાને
સંવચ્છરી પર્યુષણાને અંગે અમઆદિકનો કલ્પ જોડનારાઓ અભિવર્ધિત વર્ષમાં ચોમાસથી વીસ
એક થઈ જતો નથી, એટલે કહેવું જોઈએ કે દિવસે સંવચ્છરી પર્યુષણા કરી લેશે અને કદાચ
સાધુમહાત્માઓને પણ સાંવત્સરિકને અંગે પોતાના મતના આગ્રહને લીધે કહે કે હાં કરી લઈશું. તો વાસ્તવિક રીતે અભિવર્ધિત સંવત્સરમાં
પર્યુષણાની અઠ્ઠાઈની આરાધના નિયમિત જ છે. અગ્યાર મહિને જ પાસણ (સંવત્સરી) થશે. શ્રાવકોને પર્યુષણા આરાધવાં ખરાં કે? કારણ કે પહેલા વર્ષના ભાદરવા સુદ ચોથથી બીજા કેટલાક મનુષ્યો સાધુમહાત્માઓને જ વર્ષના શ્રાવણ સુદ ચોથે વાસ્તવિક રીતિએ અગ્યાર સંવછરીની અઠ્ઠાઈની આરાધના કરવાનું માને છે. માસ જ થશે. વળી તે શ્રાવણ સુદ ચોથે સંવચ્છરી પણ શ્રાવકોને તે પર્યુષણની અઠ્ઠાઈની આરાધના કર્યા પછી બીજે વર્ષે ભાદરવા સુદ ચોથે સંવર્ચ્યુરી કરવાની જરૂરી હોય એમ માનતા નથી. જો કે કેવલ કરવા જતાં ચંદ્રવર્ષ કે જેમાં શાસ્ત્રકાર બાર મહિનાનું સુત્ર માત્રને માનનારા મનુષ્યોથી શ્રાવકોને પર્યુષણાની જ વર્ષ ગણે છે તેમાં પણ તેર મહિનાનું થશે. કારણકે
અઠ્ઠાઈની આરાધના કરવાનું સાબીત થઈ શકે તેમ શ્રાવણ સુદ ચોથથી ભાદરવા સુદ ચોથે તેર મહિના
જ નથી. કેમકે કોઈપણ અંગ ઉપાંગ પયના આદિ થાય જ.
સૂત્રોમાં શ્રાવકને અઠ્ઠાઈની જરૂર આરાધના કરવી ગૃહિજ્ઞાત અને પર્યું. અને સંવત્સરી એક
જોઈએ એવો મૂલપાઠ છે જ નહિ. શ્રી છે?
જીવાભિગમસૂત્રની અંદર નંદીશ્વરદ્વીપના પરમાર્થથી સંવછરીનો મહિનો અનિયમિત
અધિકારમાં “સ્થ વહવે મવવક્વાવંતરથઈ જશે અને માત્ર ઉભય ચંદ્ર વર્ષ સિવાય કોઈ
जोइसवेमाणिया देवा तीहिं चउमासीहिं संवच्छरीए વર્ષમાં પણ શુદ્ધ બાર મહિને સંવર્ચ્યુરી થશે જ
ચમકૃદિયામો મહામદિમાગો તિ એ વચનથી નહિ. આ બધી હકીકત વિચારનારો મનુષ્ય આળસથી પણ એમ ન બોલે કે ગૃહિશાત પર્યુષણા
ઘણા ભવનપતિ વાણવ્યંતર જ્યોતિષ્ક અને અને સંવછરી એક જ હોય, અને જ્યારે ગૃહિણાત
વૈમાનિક દેવતાઓ ત્રણ ચૌમાસી અને સંવછરીમાં પર્યુષણા સંવછરીની સાથે સંબદ્ધ નથી, તો પછી અફાઈ મહોત્સવનો મહિમા કરે છે. એટલે આઠે ગૃહિજ્ઞાત પર્યુષણાને અંગે કે અજ્ઞાત પર્યુષણાને દિવસ મહિમા કરે છે. આવી રીતે સ્પષ્ટપણે