Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
४८६
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ તેના દેહનો વિશ્વાસ રાખો છો. પરંતુ પાંચ હજારનું જવાની જ કેવી રીતે હતી? અહીં કેટલાક પાર્સલ છોડાવવું હોય તો તેનો ભરોસો થતો નથી, અજ્ઞાનીઓ એવી શંકા કરે છે કે આપણા નિગ્રંથો હૃદયમાં અનેક શંકાઓ આવે છે કે રખેને જે માર્ગે ચાલ્યા હતા તે માર્ગે જ આપણે ચાલવું પાર્સલમાંથી કાંઈ દગો તો નહીં નીકળે! એક બાજુ કે શાસ્ત્રો જોઈને આપણી પ્રવૃત્તિ એ શાસ્ત્ર પ્રમાણે ઉપર વગર શંકાએ તમે હજારો રૂપિયા ખરચો છો રાખવી જોઈએ, અહીં આવો પ્રશ્ન ઊઠાવવો એજ અને બીજી બાજુએ તે જ રકમ ખરચતા તમોને નકામો છે. ધારો કે તમે અને તમારો ભાઈબંધ વિચાર પડે છે એ બધાનું કારણ જોશો તો તે તમારો એક બંગલાની નીચે ઉભા છો. તમારો મિત્ર તમારા
ઓછો વત્તો વીર્ષોલ્લાસ જ છે. અમુક બાબત પરત્વે દેખતાં સીડી ઉપર ચઢીને બંગલામાં જાય છે અને તમોને વર્ષોલ્લાસ થાય છે, જેથી ત્યાં તમે હજારો બારીમાં જઈને ઊભો રહે છે, હવે તે તમોને ખરચી નાંખો છો અને બીજી બાજુએ પૈસો ખરચતા બારીમાંથી ઉપર બોલાવે, તો તમે તેને એવો પ્રશ્ન પણ તમારો પગ પાછો પડે છે, “મહારાજા શ્રેણીક કરો કે ભાઈક્યાંથી આવું દાદરેથી ચઢીને આવું ચોથે ગુણસ્થાનકે સ્થિત હતા અને તેમનું સમ્યક્ત કે અહિંથી કુદીને આવું? પણ ક્ષાયિકસભ્યત્ત્વ હતું છતાં કેદખાનામાં સો
ઉડવાની શક્તિ ન હોય તો?
હતા કોરડાનો પ્રચંડ માર ખાતી વખતે તેને સર્વવિરતિ
વસ્તુસ્થિતિ એ છે કે તમે પ્રત્યક્ષ તમારા લેવાનો વિચાર આવ્યો ન હતો, એનું કારણ એટલું
ભાઈબંધને દાદર ચઢીને નજરે જોયો છે, કયે રસ્તે જ હતું કે કોરડા ખાવાની બાબતમાં તેને વર્ષોલ્લાસ
દાદર પર જવાય છે, અને ત્યાંથી ચઢીને ક્યાં જવું થયો હતો, જ્યારે એ સ્થળે સર્વવિરતિ લેવામાં તેને
પડે છે, ત્યાંથી બારીમાં કેવી રીતે જઈ શકાય છે, વર્ષોલ્લાસ થયો ન હતો.
એ સઘળું તમે જાણો છો. હવે તમારો ભાઈબંધ સમાન મૂલ્ય
તમોને બોલાવે એ પ્રસંગે તમારે એકજ વાત આ સઘળા ઉપરથી સમજવાનું એ છે કે
ધ્યાનમાં રાખવાની જરૂર છે તે વાત એ છે કે તમે ચોથાથી ચૌદમા ગુણસ્થાનક સુધીમાં પોતપોતાની
અંદર જાઓ, દાદર ચઢો, તેનો કશો વાંધો નથી, શક્તિ પ્રમાણે આત્મા ક્રિયાનું યથાયોગ્ય સ્થાન લઈ
પરંતુ એ સઘળી પ્રવૃત્તિ કરતાં તમારી દૃષ્ટિ તો શકે છે, પરંતુ તેને સઘળા ગુણસ્થાનકમાં ધર્મની
બારીમાં જ હોવી જોઈએ. આપણી શક્તિ એવી કિંમત તો એક સરખી જ હોય છે. તેમાં ફેર હોતો
હોય કે આંખ મીંચીને ઉઘાડીએ તેટલામાં ઉડીને જ નથી. ચોથાથી બીજા બધા ય ગુણસ્થાનકમાં
બારીમાં પહોંચી જઈએ તો પછી તમોને ઊડીને આત્માની ભાવના તો એજ હોય છે કે ક્યારે મારા
જતાં અટકાવે એવું આ જગતમાં કોઈ પણ નથી ભાગ્યયોગથી મને બારમા તેરમા ગુણસ્થાનકની
જ! પરંતુ જો તમારામાં ઉડીને જવાની શક્તિ ના કરણી મળે છે! ચોથા પછીના અને ચોથા
હોય, તમે ઉડીને ન જઈ શકતા હો, તો તમારે ગુણસ્થાનકમાં જો એવી ભાવના ન હોય કે ક્યારે
દાદર ચઢીને જવું એ પણ કુદરતી અને તમારા મને બારમા તેરમા ગુણસ્થાનકની કરણી મળે? તો
કર્તવ્યરૂપે જ છે. કેવળી મહારાજાઓએ કેવળજ્ઞાનની સમજી લેવું કે હજી મેળવેલા સ્થાનમાં એટલી
પ્રાપ્તિ કરી લીધી હતી, તેવી પ્રાપ્તિ જો તમે સ્વયં ન્યૂનતા છે. ચોથા અને તે પછીના બધાય ગુણસ્થાનકમાં જો એ દૃષ્ટિ ન આવે કે ક્યારે મને
કરી શકતા હો, તો તમોને તે જ્ઞાન પ્રાપ્ત કરી લેતાં બારમા તેરમા ગુણસ્થાનકની કરણી મળે છે તો
કોઈ ખાળતું નથી, પરંતુ તેવા જ્ઞાનની ગેરહાજરીમાં
શાસ્ત્રવચનને અનુસરવાનું જ તમારું કર્તવ્ય છે. પછી આપણી રૂચિ જે પૂર્ણ નિગ્રંથમાર્ગ તે તરફ