Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
.
.
.
.
.
.
૪૮૫
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ હોય છે, અને ચૌદમે ગુણસ્થાનકે પહોંચેલાને ધર્મનું મૂલ્ય તો સરખું જ જેટલું મૂલ્ય હોય છે તેટલું જ મૂલ્ય ચોથે ગુણસ્થાનકે પોતપોતાની શક્તિ પ્રમાણે નાના મોટા રહેલાને પણ હોય છે! કયા સ્થાનકે ક્યારે પહોંચવું વેપારી વધારે ઓછી લેવડદેવડ કરી શકે છે, નાનો તે તમારી શક્તિ ઉપર અવલંબે છે. પરંતુ દરેક મોટો વેપાર ખેડી શકે છે, પરંતુ તેથી તે કિંમતમાં સ્થાનકે ધર્મનું મૂલ્ય તો સમાન જ હોય છે. વધારો ઘટાડો કરી શકતો નથી અથવા તે વસ્તુને અકષાયચારિત્રની પ્રાપ્તિ તો અગ્યારમા ગુણસ્થાનક અવસ્તુ અને અવસ્તુને વસ્તુ માની શકતો નથી! પછીથી જ થાય છે અને તેરમે સ્થાનકે પહોંચેલાને એજ પ્રમાણે ભવ્ય આત્મા ચોથે ગુણસ્થાનકે હોય યથાખ્યાતિ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. પરંતુ તેવા અથવા ચૌદમે ગુણસ્થાનકે હોય તો પણ તેને માલની સઘળાનું ચિત્ત છેવટના એક લક્ષ્ય તરીકે તો અમુક કિંમત-ધર્મનું મૂલ્ય એક સરખું જ હોય છે! જે કાંઈ જ વસ્તુ ઉપર હોય છે, અર્થાત્ બધાને મન મોક્ષની ફરક છે. તે પોતાની શક્તિમાં જ છે!! સંસારમાં જે મહત્તા એક સરખી જ હોય છે.
વેપારીઓ છે તે બધાજ કાંઈ ગાંસડીબંધ માલનો શક્તિ પ્રમાણે ભક્તિા
વેપાર કરી શકતા નથી. લેવડદેવડમાં તો દરેકને કોઈ માણસ કલચરનો વ્યાપાર કરે છે, કોઈ
પોતાની શક્તિ પ્રમાણે સંકોચાવું યા ઉદાર થવું પડે
છે. પરંતુ વસ્તુ અને વસ્તુની કિંમત એ બેમાં કોઈથી બટનનો વેપાર કરે છે, પરંતુ તે બધાની દૃષ્ટિએ
પણ વાંધો ઉઠાવી શકાતો જ નથી. એ ખૂબ યાદ તો એજ વસ્તુ હોય છે કે ક્યારે આપણી સ્થિતિ
રાખવાની જરૂર છે. પ્રત્યેક સમકિતિ ધર્મની કિંમત આ વ્યાપાર દ્વારા સુધરે? અને ક્યારે આપણે સારો
તો સરખી જ કરે છે. પણ વર્ષોલ્લાસ જે થવો ઝવેરાતનો વેપાર કરી શકીએ! એ જ પ્રમાણે અહીં
જોઈએ તે થતો નથી! જગતના કાર્યોમાં વર્ષોલ્લાસ પણ સમજવાનું છે, અહીં કોઈ ચોથે ગુણસ્થાનકે.
થાય છે. સંસાર વ્યવહારના કાર્યો આદરવા હોય હોય કે કોઈ આગળ હોય, પરંતુ બધાની દૃષ્ટિએ
તો તેમાં વર્ષોલ્લાસ થાય છે, મકાન બંધાવવું હોય તો એક જ વાત હોય છે કે ક્યારે એ સ્થિતિની
તો તેમાં પચાસહજાર નાંખવા તરત જ તૈયાર થઈ પ્રાપ્તિ થાય છે. જેમણે અગિયારમા યા બારમા
જાય છે. પરંતુ વેપારમાં અમુક જ રૂપિયા નાંખે છે, ગુણસ્થાનકને લક્ષ્યમાં રાખ્યું છે, જેઓ કેવળીના
લગ્ન કરવું હોય તો દેવું પણ કરે છે, પરંતુ લગ્નને વર્તનને અનુસરવાને તૈયાર થયા છે, જેમણે માટે જેટલો વર્ષોલ્લાસ હોય છે તેટલો વીર્ષોલ્લાસ ક્ષીણકષાયના ઉદેશથી વર્તન રાખ્યા છે તેવાઓ જ વેપારમાં હોતો નથી. આ સઘળા મનુષ્યોના વર્તનમાં માત્ર સાધુ કહેવાને યોગ્ય છે, બીજા નહીં. ઝવેરી : આપણે જે ફેરફારો જોઈએ છે તે સઘળા તેના દરિદ્રપણામાં આવી ગયો હોય, તે લાખ રૂપિયાનું વીર્ષોલ્લાસને જ આભારી હોય છે. પાણીદાર મોતી જુએ તો તે જ ક્ષણે તેની એ મોતી પાંચ હજારનું પાણી ખરીદી લેવાની ઈચ્છા થઈ જાય છે! પરંતુ શું કરે?
દુનિયાદારીમાં તમે પાંચ હજાર રૂપિયા બિચારો લાચાર છે. ખીસા તરફ જોઈને તેને પોતાની
ખરચીને નશ્વરદેહધારિણી સ્ત્રી લઈ આવો છો. એ વૃત્તિ દબાવી રાખવી પડે છે. એ જ પ્રમાણે આ જીવ દેહનો કાંઈ ભરોસો થતો નથી. આજે દેહ છે અને ચોથે ગુણસ્થાનકે હોય યા છેઠે ગુણસ્થાનકે હોય,
કાલે કદાચ પડી જશે! અકસ્માત થશે અને શરીરનો પરંતુ તે સઘળી વખતે તેની વૃત્તિ તો માત્ર ૧૧
નાશ થશે, આવા સઘળા જોખમો હોવા છતાં તે - ૧૨-૧૩મું ગુણસ્થાનક મેળવવાની જ હોય છે.
છે. જોખમ વહોરીને પણ સ્ત્રી પરણી લાવો છો અને