Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
વાડીલાલ)
૪૭૭
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ જીવર્ષિ હતા, દીક્ષાગુરુ શ્રી આનન્દવિમલજી થયો જ છે. સત્તા ચાલતી નથી. (મહેસાણાહતા, વિદ્યાગુરુ શ્રી વિજયદાનસૂરિજી હતા
વાડીલાલ) અને આચાર્ય તરીકે શ્રી હીરસૂરિજી હતા, ૧ ખરતરવાળાઓ જેઓ વૃદ્ધ વાર્યા તથોત્તરી આચાર્ય ગુરૂ ત્યાં જણાવ્યા હોત તો
એવા શ્રી ઉમાસ્વાતિજીના પ્રઘોષને ન માને પટ્ટાવલિના લેખને ભ્રમયુક્ત માની લેત. ૧૭ શ્રી શય્યભવસૂરિજી શ્રી જિનપ્રતિમાના
અથવા અડધાના પણ અડધા પ્રઘોષને માને
તેઓને બે પાંચમમાં ચર્ચા ન જ હોય. દર્શનથી પ્રતિબોધ પામેલા છે એ વાત તો શાસ્ત્રસિદ્ધ અને જાહેર છે, પરંતુ શ્રી
ચૌમાસીની પૂનમની ક્ષયવૃદ્ધિએ પણ ઉમાસ્વાતિજી બાબત તેવો લેખ કે પરંપરા
ચૌમાસી ચૌદશ જેવી મોટીતિથિ પલટાવનારી ધ્યાનમાં નથી.
શાસનાનુસાર શ્રી તપાગચ્છવાળાને તો ૧૮ શ્રી ઉમાસ્વાતિની માતાનું નામ ઉમા હતું. સામાન્ય તિથિની પણ ક્ષય વૃદ્ધિ ન પાલવે માત્ર તે વત્સગોત્રની હોય તેથી વાત્સી એવું
એ ચોકખું જ છે. ચૌમાસી પલટી છતાં પૂનમ નામ કહે. જેમ ભગવાન મહાવીર પર્વમાં છે તેવી રીતે સંવર્ચ્યુરી પલટયા છતાં મહારાજની માતાનું સ્વયં નામ ત્રિશલા હતું. પાંચમ પર્વમાંથી ગઈ નથી. ખરતરવાળાને છતાં પિયરની મહત્તા અને રાજકુલથી કરેલ તો સંવચ્છરીની ચોથના ક્ષયે ચૌદશના ક્ષયે વિવાહને લીધે તેઓ વિદેહત્તા તરીકે પૂનમે પખી કરવાની માફક પાંચમે પર્વ કહેવાતાં હતાં.
હોવાથી સંવર્ચ્યુરી કરવાની છે એટલે ૧૯ આત્માનાચૈતન્યાદિ ધજાણવા સાથે પુલ પાંચમની ચર્ચા ખરતરો માટે તો માત્રનું સંયોગમાત્રપણું જાણી આત્માના
શાસનાનુસાર શ્રીતપાગચ્છ કરતાં વધારે જ્ઞાનાદિગુણોની પરિણતિમાં રમણતા થાય તે
જરૂરી છે એટલે તેને તો આઠ દિવસની વાત આત્માનુભવ અને તે અનિત્યાદિક ભાવનાના ધ્યેયથી શાસ્ત્રાભ્યાસ કરવાથી થાય.
જ કર્યાને ન પાલવે. સભાષ્યતત્વાર્થવૃત્તિને વિલોકન કરનાર
પૂનમ અમાવાસ્યાને ન્યાયે ભાદરવા સુદ યથાવાત્ જૈનધર્મવિષયક તત્ત્વોનો જ્ઞાતા થઈ
પાંચમની ક્ષય વૃદ્ધિ એ ત્રીજનો જ ક્ષય વૃદ્ધિ શકે.
કરવી એજ શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા ૨૧ બુધવારવાળાને સત્યમાર્ગની સમીહા હોય શાસનાનુસાર શ્રીતપાગચ્છને યોગ્ય હોવાથી
એમ ન દેખાય અને તેઓની શાસ્ત્રને જાળી ગુરૂવારની સંવચ્છરી આ વર્ષે કરવી યોગ્ય ઠરાવવાની અને પરંપરા તથા શાસ્ત્રને છે. બાકી બુધવારીયાઓ પોતાની ટોળીમાં ઉઠાવવાની બુદ્ધિ દેખાય છે એટલે ત્યાં વધારવા બુધવારીયાની વહારે ધાય એ સમાધાનનો સંભવ જ નથી દેખાતો.
સ્વભાવિક જ છે. પણ વિવેકી લોકો ૨૨ શ્રાવકોએ દાન માટે લુબ્ધક દાંત ન થતાં બુધવારીયામાં નામ નહિં નોંધાવે એ ચોક્કસ આતુરદ્રષ્ટાત્તવાળા થવું કે જેથી આરાધના
(મુંબઈ-ક-મંડલ) મેળવી શકે.
શ્રી તત્ત્વતરંગિણીના જુઠા અને અનુક્ત અર્થો ૨૩ યુગપ્રધાનો માટે વર્તમાનમાં વિશેષ નિર્ણય
ગોઠાવાયા છતાં પણ પૂર્વતિથિનો ક્ષય ન કરનારા સાધનો નથી. કલ્કિની બાબતમાં શ્રી
કરવાની ચૌદશ-પૂનમ ભેગાં કરવાની અને વિક્રમ અને ક્રિશ્ચનના સંવતોથી કંઈક
ચૌદશ અને પૂનમની વચ્ચે ખોખા પૂનમ ખુલાસો થાય, પણ તે રૂબરૂમાં નિઃશંક થાય.
માનવાની સિદ્ધિ નથી થઈ શકી. એટલે ઘણા ૨૪ એકલવિહારી માટે મુનિસંમેલનમાં ઠરાવ
પ્રમાણો છે એમ ગપ્પ હાંકી છે અને તે ગ્રંથને
૨૦ સબસ