Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
४७७
શ્રી સિદ્ધચક્ર
ઓગષ્ટ-૧૯૩૭ માને છે અને આરાધવાની ના કહે છે. કદાચ ખુલાસો અપાઈ ગયો છે કે ચોથની પહેલાની કહે કે સમાપ્તિ બીજે દિવસે છે તો કહો કે વધઘટની અપેક્ષાએ પજુસણની અઠ્ઠાઈ પહેલો ઉદય નકામો થયો છે. એમ અહીં ગણવા માટેની ત્યાં વાત છે. બુધવારીયાઓ ઉભયપર્વના પ્રસંગે પણ ઉદય ભોગ કે સમાપ્તિ શું એટલું નથી જાણતા કે આષાઢી પૂનમ એકકે રહે નહિં, પરંતુ માત્ર શાસ્ત્ર પરંપરા પર્વતિથિ છે અને અઠ્ઠાઈ ચોમાસીના છેડા છે તે જ રહેશે અને એટલા માટે જ શાસ્ત્ર સુધી છે અને તેની પહેલાની તિથિઓની અને પરંપરાને માનનારાઓએ રવિવારની વૃધ્ધિહાનિ ધ્યાનમાં લઈ તે બેસાડાય છે. સંવચ્છરી કરી છે અને ગુરૂવારે કરશે. બાકી છતાં પૂનમની અપેક્ષાએ જ્યારે વિચારીયે જેઓને આંખો મીંચીને ચાલનારાની માફક ત્યારે પૂનમની હાનિવૃદ્ધિ પણ ધ્યાનમાં લેવી ભેળસેળપંથી અને ખોખાપંથીમાં જવું હોય જ પડે છે. આવી સાદી વાત તેઓ નથી તેઓને તો જ્ઞાની પણ નહિં બચાવી શકે. સમજતા એમ તો નથી, પણ હઠ અને સત્ય માર્ગે જ કલ્યાણ છે અને શાસ્ત્ર અને કદાગ્રહને લીધે જુઠું બોલવું અને જુઠું પરંપરાથી જ સત્યમાર્ગ છે.
પ્રચારકાર્ય કરવું છે. પરંતુ હવે જૈનજગત | (પાલીતાણા ધર્મશાળા) બુધવારીયાઓથી ઘણેભાગે સાવચેત બની જોધપુરી પંચાંગ માન્ય હોવાની સાથે ક્ષયમાં ગયું છે, છતાં હજી કોઈક સારા પણ પૂર્વતિથિ કરવી અને વૃદ્ધિમાં ઉત્તરતિથિ બેનસીબ હશે કે જેઓએ હજી તેઓની કરવી આ પણ નિયમ છે જ. બીજી પાંચમ ચાલબાજી નહિં જાણી હોય. જ ઉદયવાળી મનાય. પહેલી પાંચમને પુના અને અમદાવાદથી વિહાર કર્યો નહિ, પાંચમ કહે તે શ્રી ઉમાસ્વાતિવાચકજી પ્રતિનિધિપણાની ખોટી શરત ઉભી કરી અને મહારાજ અને શ્રી હીરસૂરિજી મહારાજને કમીટીની ના કબુલાત કરી બુધવારીયા બોયકોટ કરનાર છે. પ્રઘોષને જુઠા કહેનારા લિખિત શાસ્ત્રાર્થથી ખસ્યા અને પરસ્પર કેશવકાન્તને શરમ કેમ નથી આવતી ? ક્ષયે દેખાડયા સિવાય ખાનગી કાગળથી લિખિત પૂર્વા નો સપ્તમીથી અર્થ કરનારા ચર્ચા કરવા જેવી છોકરરમત તેમજ રામપંથીયો પોતે જુઠા છે અને બીજાને માથે સર્વાનુમત જેવો ઢોંગ ઉભો કરી લિખિતથી છઠ્ઠીનો અર્થ નાંખીને તેઓ અકથ્થકોટિમાં પણ બુધવારીયા જ ખસ્યા છે : (મુંબઇઆવે છે. પૂનમ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ કેશવકાન્ત). તેરસની ક્ષય વૃદ્ધિનો રિવાજ સેંકડો વર્ષોનો ૧ અગુરુલઘુ એ પદાર્થનો સ્વભાવ છે અને તે હોવા સાથે તેના પુરાવા પણ મોજુદ છે. બેને ' એવો છે કે તે કેવલિમહારાજ દેખે અને તે બે ચાર કહેનારને ખોટા માનનાર જેવા આ દેખનાર સકલ દ્રવ્યને દેખે તેમાં નવાઈ નથી. રામપંથિયો છે. પૂર્વના અપર્વનો ક્ષય કે વૃદ્ધિ અરૂપીનું જ્ઞાન કેવલિને જ હોય. ગોત્રકર્મના ન થાય, પાંચમ કે પૂનમના ક્ષયે કે વૃદ્ધિએ
ક્ષયથી અગુરુલઘુતા થાય પણ જ્ઞાન તો તેનું ત્રીજ કે તેરસની ક્ષય વૃદ્ધિ ન થાય, એવો
જ્ઞાનાવરણીયના ક્ષયથી જ થાય.ભવસ્થકેવલિ એક પણ પાઠ રામપંથી કેમ આપતા નથી?
અને મુક્તકેવલિને એ જ્ઞાન ગુણ સરખો છે. બુધવારીયાઓ જે શ્રી સિદ્ધચક્રનો આઠ
સ્વચ્છતા જેમ દર્પણ અને કાચમાં છે અથવા દિવસની અપેક્ષાએ અઠ્ઠાઈ ગણાવેલીનો
પ્રતિબંધ ધરવાનો સ્વભાવ બંનેમાં છે, એ દાખલો આપે છે તે જ પત્રમાં તે બાબતનો
સમાનતા છે.