Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૫૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ ગણીને લઈ જાઓ. છેવટે વાણીયો તૈયાર થયો અને મોહનમાળા ધોતો ગયો એમ કરતાં તેણી સીફતથી તેણે મોહનમાળા લીધી. વાણીયો જરાક દૂર ગયો પેલા તપેલીના પેટામાં સાચી મોહનમાળા સેરવી હશે એટલે સોનીએ તેને પાછો બોલાવ્યો ! વાણીયો દીધી અને ખોટી કાઢી લીધી. પીત્તળની મોહનમાળા કહે છે “ભાઈ ! શું કહે છે?” સોની કહે, જો પણ રાસાયનીક પાણીમાં ધોવાઈ ગઈ એટલે જે હોં કોઇને મારું નામ ન દેતો કે આ મોહનમાળા ચકચકવા લાગી. સોનીએ મોહનમાળા સાફ કરી ફલાણા સોનીએ તૈયાર કરી છે. નામ દીધા વિના લુંછીને વાણીયાને આપી. જ પરીક્ષા કરાવી આવજે. વાણીયાએ તો
દગાબાજ દુનિયા મોહનમાળા લઈ ચાલવા માંડ્યું. દરમિયાન પેલા સોનીભાઈએ ઘાટ ગોઠવ્યો. એક તપેલી લીધી. આ
સોની મહારાજ કહેઃ દોસ્ત ! દુનિયા કેવી તપેલીમાં બે તળીયાં હતાં તળીયાની વચ્ચે જગા
દગાબાજ છે તે હવે જો ! જો તું આજ મોહનમાળા હતી. એ જગામાં પેલી પીત્તળની ખોટી મોહનમાળા
આખા ગામમાં ફેરવી આવ્યો છે પણ ત્યાં તેને કોઈએ ઢકેલી દીધી અને તપેલું ખીંટીએ ટાંકી મૂક્યું.
દોષ નથી બતાવ્યો. હવે આ મોહનમાળા લે અને
મારું નામ દઈને બધે બતાવ ! એટલે તને ખબર આખી બજાર ફર્યો.
પડશે કે આપણી મિત્રતા તોડાવવા જગતના લોકો વાણીયાભાઈ મોહનમાળા લઈને આખી કેટલા મથે છે તે ! સોની ભાઈના વચનોનેજ બજાર ફરી વળ્યો પણ એ સાચી મોહનમાળાને દેવવાણી સમજ તો પેલો વાણિયો મોહનમાળા ખોટી કોણ કહે ? સઘળા રાજી રાજી થઈ ગયા લઈને ગયો. એક દુકાને બતાવી. દુકાનદારે પૂછયું, અને મોહનમાળાના ભારે વખાણ કરવા લાગ્યા. ભાઈ! આ કોણે ઘડી આપી છે ? જવાબ મળ્યો વાણીયાભાઈ તો મોહનમાળા લઈને રાજી થતો થતો “રંગીલ સોનીએ !” દુકાનદાર કહે, ભાઈ ! તમે સોનીને ત્યાં પાછો આવ્યો. તેણે કહ્યું, “દોસ્ત ! જીવતા સંતાનને હાથે ચઢ્યા છો ! હો ! તમારી તું કારીગર તો ખરો હો? તારી બનાવટની અને મોહનમાળા પિત્તળની છે ! વાણિયો કહે, “હવે તારામાલની એકે એક જણ પ્રસંશા કરે છે !ખરેખર બેસો બેસો શેઠ! મને સોની સાથે લડાવી મારવાનો તને મારે ધન્યવાદ આપવો જોઈએ ! સોની કહે, ધંધો લઈ બેઠા છો કે!મોહનમાળા તો નરી સોનાની “હવે ધન્યવાદ તો ઠીક છે પણ પેલું ખીંટી પરનું છે સોનાની સમજ્યા ! પારેખ સમજી ગયો કે આ તપેલું છે અને તેમાં નળમાંથી પાણી ભરી લાવ બિચારાનો દાડો ઉઠ્યો છે ! તે મુંગો રહ્યો. અને તને મોહનમાળા ધોઈને સાફ કરી આપું ! વાણીયો મોહન માળા લઈને ઘેર વિદાય થયો ! વાણીયાભાઈ તો ખુશ ખુશ થયેલા એટલે તેણે હવે રોજ પિત્તળની માળા ગળામાં પહેરે છે અને પોતાને હાથે જ પેલી તપેલી ઉતારી આપી અંદર રાજી થાય છે ! કોઈ વખતે ભોગજોગે કોઈ તેને પાણી ભરી આપ્યું અને તપેલી સોની મહાજનને કહે છે કે ભાઈ! આ મોહનમાળા તો જરા શક સ્વાધીન કરી દીધી. સોની કહે એમાં તારા હાથે પડતી લાગે છે. તો કહે બસ ! બસ ! મારી સોની જ પેલી પડીકીની દવા નાંખ. સોનીએ બતાવી તે ભાઈ સાથેની દોસ્તી તોડાવી નાંખવા માંગે છે કે? પડીકીમાંથી વાણીયાએ દવા નાંખી ! દવા પડતાની એ સોનારણનો દીકરો જરાય જુઠો નથી સમજ્યા! વાર પાણી કાળા રંગનું બની ગયું. સોની કહે હવે ફરી આવી વાત બોલશો ને તો ઓટલા પરથી મારીસ એમાં તારી મોહનમાળા નાંખી દે. વાણીયાજીએ ધક્કો ને ઉતારીશ નીચે ! હું કાંઈ કાચાકાનનો નથી મોહનમાળા નાંખી દીધી એટલે સોની આગળ સમજ્યા ! બિચારો વાણીયો ! તેણે જીંદગી સુધી ઘસ્યો. ખુલ્લે દીલે અને ઉઘાડે હાથે તે તપેલાં પાસે પીત્તળને સોનું જાણીને તે મોહનમાળા સાચવી, તેને જઈને બેઠો અને તપેલીમાં હાથ નાંખી ધીમે ધીમે જાળવી અને તેજ પહેરતો રહ્યો!!! (અપૂર્ણ)