Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૪૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૭-૧૯૩૭ એ ચાર વ્યાખ્યાઓ પૈકી ઉપક્રમ, નિક્ષેપ અને માલમ પડશે કે દરેક દુકાન લઈ બેઠેલો વેપારી અનુગમથી વ્યાખ્યા કાયમ રાખી છે અને નયની એમજ કહે છે કે મારો માલ સારો છે. મારા જેટલો વ્યાખ્યા બંધ કરી દીધી છે ! નયના માર્ગો કેટલા બીજાનો કોઈનો માલ સારો નથી. બીજી દુકાને છે એ વાત તપાસી જોશો તો માલમ પડશે કે જાઓ તો તે દુકાનદાર પણ તમોને એમજ કહેશે દુનિયામાં જેટલા વચનો બોલાય છે તેટલા નયના “જાઓ શેઠ ! મારા જેવો ચોખો ચાંદી સમાન માર્ગો છે. નયના રસ્તા આ પ્રમાણે અસંખ્ય હોવાથી માલ આ બજારમાં બીજો કોઈ રાખતો જ નથી! જો તે પ્રમાણે વ્યાખ્યા કરવા બેસીએ તો શ્રોતાઓ તેમાં ભૂલે ચુકે જો મારા બાજાવાળાને ત્યાં ગયા તેમાંથી કાંઈ ગ્રહણ જ ન કરી શકે ! અને ક્યાંના તો તો ભેરવી જ મારશે ! એ બધો સેકન્ડહેન્ડમાલ
ક્યાં જઈ પડે ! એટલા જ માટે વિસ્તારપૂર્વકની રાખે છે અને પછી તેને સાફસુફ કરીને નવો કહીને નય વ્યાખ્યાને જવા દેવામાં આવી છે અને તેને
વેચે છે. એ જ પ્રમાણે જૈનશાસ્ત્રોમાં શ્રદ્ધા ઓછી સ્થાને સ્વીકારવામાં આવ્યો છે. સઘળા નયોની
હોય છે તે લોકો શાસ્ત્રને ગપાટો કહે છે અને તેમ વક્તવ્યતા જોશો તો તે ભિન્ન ભિન્ન પ્રકારની છે,
કહી લોકોને ભરમાવીને ફસાવે છે. પરંતુ સર્વનયોથી એક વાત તો સિદ્ધ જ છે કે જે ચારિત્રમાં અને જ્ઞાનમાં રહેલો છે તે સાધ છે. સર્વ એ ગપાષ્ટક નથી. નયની વ્યાખ્યા જ કરવા બેસે તો તે એવી મુશ્કેલી શાસ્ત્રોમાં ઓછી શ્રદ્ધા ધરાવનારો શાસ્ત્રોને ઉભી કરે છે કે તેથી આપણો શ્રોતૃવર્ગ સાચો પદાર્થ “ગપ્પાષ્ટક” કહીને તમોને ભરમાવે છે આટલું ગ્રહણ કરી શકે નહી અને બુદ્ધિ ચક્કરે જ ચઢી છતાં જો તમે એની જાળમાં નથી સપડાતા તો તે જાય છે.
તમારા ઉપર બુદ્ધિભેદરૂપી ભૂરકી નાંખે છે અને ચોકખી ચાંદી જેવો માલ.
એવી એવી વાતો કહીને તમારા મનમાં સંદેહ પેદા
કરે છે કે તમે કાંઇ નિશ્ચય પર આવી શકો જ આપણે બધા છવસ્થા છીએ આપણી બુદ્ધિ
નહી ! પોતાની દુકાનનો જુઠો માલ વેચવા માટે તુચ્છ છે અને ગુંચવાઈ જાય એવી છે. તેથી જ
વેપારીઓ સામાની દુકાનને શ્રાપ આપવા જેવી સર્વ નયની વ્યાખ્યા બંધ કરવી પડી છે અને અન્યથા
સ્થિતિ પેદા કરે છે અને તેના સારા માલની પેટ વ્યાખ્યાઓ કરવામાં આવી છે. હવે એ બાબતમાં
ભરીને નિંદા કરે છે. આવી ઠગવિદ્યાથી ભોળા શાસ્ત્રકાર મહારાજાઓ શું કહે છે તે જુઓ.
અથવા મૂર્ખ ધરાકો છેતરાય છે, પરંતુ શાણા ધરાકો ખસકોલી કોઈ ભવિતવ્યતાને યોગે આંબાના ઝાડ
તેથી છેતરાતા નથી. તે તો જાણે છે કે વેપારીઓનું ઉપર આવી ચઢી તે વખતે તેણે એવો જ વિચાર
આ સઘળું અકાંડતાંડવ વેપારી ઈર્ષાને લીધે જ છે કરવો જોઈતો હતો કે કેરી કઈ બાજુએ છે ?
અને તેથી જ ડાહ્યા વેપારીઓ વેપારીઓની સલાહ ખીસકોલીની માફક કોઈ ભવિતવ્યતાને યોગે જ
પર જ આધાર ન રાખતાં પોતે જાતે જ માલ જુએ આપણો આત્મા આ માનવભવમાં આવી ગયો છે.
છે. માલના સારાસારપણાની ખાત્રી કરે છે, અને આ સમયે જો આ આત્મા ખીસકોલીની માફક જ
પછી જ તે માલ ખરીદે છે. જો આવી રીતે કમનસીબ ન હોય તો તે બીજી ખટપટોમાં પડે જ
સારાસારપણાની ખાત્રી ન કરી લે અને જે આવે નહિ અને માત્ર આત્મકલ્યાણને પંથે જ ચાલતો )
- તે પકડી લે તો તેની દશા પેલા સોનીના થાય! દુનિયાના વ્યવહારમાં તમે જોશો તો તમોને
વાણિયાભાઈબંધ જેવી જ થાય!