Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
,
,
,
,
,
,
,
,
,
,
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૫૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭ પાઠ છે વળી ત્રીજા ઉલ્લાસના ૧૮૫ મા પ્રશ્નોત્તરમાં પણ જ્યારે પૂનમ કે અમાવાસ્યા જેવી બીજી પણ ક્ષથે પૂર્વ તિથિ એવો જ પાઠ છે. પર્વતિથિનો ક્ષય હોય ત્યારે શું કરવું ? કેમકે તે માટે વા એ જ પાઠ પ્રામાણિક માની શકાય. ક્ષય પામેલી પૂનમ કે અમાવાસ્યાની પહેલાની જો કે સામાન્ય રીતે પ્રઠ્ઠિ અને વાર્યો એ બેમાં ચૌદશ એ પણ પર્વતિથિ છે અને તેથી તેનો ક્ષય ફરક નથી, પરંતુ વર્તમાનમાં કેટલાક પ્રદિા એવા કરી શકાય નહિં. આ સ્થાને પરંપરા અને શાસ્ત્રોના પાઠને જ માનીને તથા વાર્યા પાઠને ન માનીને લેખોને અનુસરનારાઓ તો જેમ ચૌદશનો સ્વયં એમ જણાવવા મથે કે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે ક્ષય હોય અને તેરસનો ક્ષય કરાય છે. તેમ પૂનમ તેની આરાધના માટે તે બીજ આદિ ક્ષય પામેલી કે અમાવાસ્યાના ક્ષયને લીધે જ્યારે ચૌદશના ક્ષયનો પર્વતિથિની જગા પર પડવા આદિ પહેલાની તિથિ પ્રસંગ આવ્યો, ત્યારે પણ તેનો ક્ષય ન કરતાં તે લેવી અર્થાત્ પડવા આદિમાં ક્ષીણ થયેલ બીજ
ક્ષયના પ્રસંગમાં આવેલી ચૌદશથી પહેલાની આદિને ભેળવી દેવી. પ્રથમ તો એવો અર્થ તેરસનો ક્ષય કરે છે. અર્થાત્ જેમ સ્વાભાવિક ક્ષયથી ઉઠાવનારાઓએ ઉપરની શ્રીતત્ત્વતરંગિણીના અર્થ
તેનાથી પહેલાની તિથિનો ક્ષય કરાય છે તેવી જ સાથે આપેલા પાઠો ઉપર ધ્યાન આપવું, જેથી સ્પષ્ટ
રીતે ક્ષયના પ્રસંગે આવેલી હોય તો પણ તેનાથી માલમ પડશે કે ક્ષીણ થયેલ પર્વતિથિ હોય તો તે
પહેલાની એવી તેરસનો જ ક્ષય કરાય છે, કેટલાક ક્ષીણ થયેલ પર્વતિથિ તરીકે જ પહેલાની તિથિને
મહાનુભાવો તેવી વખતે ચૌદશ અને પૂનમ અથવા લેવી, અને તેને અપર્વતિથિ તરીકે કરવી કે ગણવી
ચૌદશ અને અમાવાસ્યા ભેગાં કરવા જણાવે છે, પણ નહિ. અર્થાત્ બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય તેઓને એકી
તેઓને એક તિથિનો લોપ માનવો પડે છે. અર્થાત્ ત્યારે તે બીજ આદિથી પહેલાની જે પડવા આદિ
શાસ્ત્રકારો પર્વતિથિનો ક્ષય ન રાખવાનું જે જણાવે તિથિ હોય તેને જ બીજ આદિ તિથિ તરીકે કરવી.
છે તે તેઓની ધ્યાનમાં બરોબર ઉતર્યું નથી, શું એટલે સ્પષ્ટ થયું છે કે બીજ આદિ પર્વતિથિના
બે તિથિઓ જે ચૌદશ પૂનમ અને ચૌદશ ક્ષય તેનાથી પહેલાની પડવા આદિ તિથિનો ક્ષય
અમાવાસ્યાના પૌષધો થતા હોય તો તેઓ શું એક કરવો જોઈએ. અહિં પૂર્વસ્યાં એમ સપ્તમી નથી.
દિવસે બે પૌષધ કરાવશે ? શું બને તિથિઓના પણ પૂર્વ એમ પ્રથમા છે તેથી પૂર્વમાં એવો અર્થ
બ્રહ્મચર્યની બાધા છતાં એક જ તિથિએ બ્રહ્મચર્ય નહિ થાય પણ આખા પડવાને બીજ આદિ કરવાં.
પળાવી બે તિથિવાળી મનાવશે ? શું ચૌદશ પૂનમ પહેલામાં તો હતી જ નવું શું કહ્યું?
અને ચૌદશ અમાવાસ્યાની તિથિઓએ લીલોતરીનો બે પર્યતિથિઓ સાથે હોય અને તેમાં બીજી કે સચિત્તમાત્રનો ત્યાગ હશે તો શું એક દિવસ જ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે શું કરવું ? તે નિયમ પળાવશે અને બે દિવસની આરાધના
ચૌદશ અને પૂનમ અથવા ચૌદશ અને ગણાવશે? વળી જો પૂનમના ક્ષયે તે પૂનમનું કાર્ય અમાવાસ્યા જેવી બે તિથિઓ સાથે આવતી હોય ચૌદશ એવી તેનાથી પહેલાની તિથિમાં કરી લેવાનું અને તેમાં જો પહેલાની પર્વતિથિનો ક્ષય હોય ત્યારે હોત તો શ્રીહરિપ્રશ્નમાં જે પાંચમ અને પૂનમનો તો તેનાથી પહેલાની તેરસ જે અપર્વતિથિ હોય તેને ભેદ પાડે છે તે પાડત નહિં. પાંચમ અને પૂનમના ક્ષય કરી તેરસને દિવસે ચૌદશ થાય અને પૂનમ ક્ષયમાં તેના તપનો પ્રશ્નનો ઉત્તર કરતા ભેદ કે અમાવાસ્યાને દિવસે પૂનમ કે અમાવાસ્યા થાય, જણાવ્યો છે, તે વિચારવા જેવો છે, જુઓ તે પાઠ