Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૨૯
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
સમાલોચના :
૩
બુધવારપક્ષ તરફથી આચાર્ય રામચંદ્રસૂરિજી ઉઠાવ્યો હોત અને નક્કી થયેલ કમીટિને આદિના શ્રાવક તરફથી મુંબઈથી સંવચ્છરીના માની હોત તો અત્યારસુધી સંવચ્છરીના વાર સંબંધીનો શાસ્ત્રાર્થ કરવા વિહાર વારનો નિર્ણય થઈ ગયો હોત. કરવાનો તાર આવ્યો કે તે જ દિવસે પણ લિખિત શાસ્ત્રાર્થની બાબતમાં પણ શ્રી ગુરૂવારની સંવચ્છરી કરનાર આચાર્ય , કલ્યાણવિજયજી છૂપી રમત રમે છે. શાસ્ત્રાર્થ માટે ખંભાત જવા વિહાર કર્યો છે વાદી પ્રતિવાદીના પરાવા બારોબાર શાસ્ત્રીઓ એ જગજાહેર છે, છતાં પુના અને આદિ પાસે મોકલે છે. બધી રીતે પરસ્પર અમદાવાદથી એક ડગલું પણ નહિં ખસનારા જાણ કરાય, શંકા સમાધાન કરાય, સાચા કયા મુખે પોતે શાસ્ત્રાર્થથી નથી ખસ્યા એમ જુઠાપણાની પરીક્ષા થાય પછી જ જણાવે છે.
ન્યાયાધીશની માફક શાસ્ત્રીઓ નિર્ણય આપે તાર, પત્ર અને પેપરોથી સાબીત થયું છે કે
તે વ્યાજબી ગણાય તે રીતે તો તેમણે કબુલ તા. ૧૭-૬-૩૯થી પહેલાં અને પછી પણ
કરી જ નથી. પુનાવાલા સાધુઓને ખંભાત શાસ્ત્રાર્થ કરવા ૬ વાદીમાંના આચાર્ય કે વૃદ્ધ પ્રતિવાદી ચૂંટે આવવું જ નહોતું.
અને પ્રતિવાદિના આચાર્યાદિ વાદી ચૂંટે એ
ન્યાય કયો ? શેઠ નગીનભાઈના શ્રી લબ્ધિસૂરિજી ઉપરના તાજા પત્રથી પણ નક્કી થાય છે કે
ત્રીજનો ક્ષય માનનારા બીજા સમુદાયમાં કે બુધવારવાળા તરફથી આચાર્ય
નથી તે બહાને પર્વતિથિને ખોખું લબ્ધિસૂરિજી, ઉપાધ્યાય જંબુવિજયજી કે
માનનારાઓને કેમ ખસેડાય છે ? મુનિરાજ કલ્યાણવિજયજી એ ત્રણેને હાજર ૮ શાસ્ત્રોમાં અને જગતમાં પણ એકેક પ્રતિવાદી રહેવાનું જે તા. ૧૭મીના પત્રમાં તેઓએ
સામે વાદમાં ન ઉતરાય એમ કહેનાર કેટલો જણાવ્યું હતું કે કલ્પિત હતું અને કોઈએ
સમજદાર ગણાય? ખંભાત શાસ્ત્રાર્થ કરવા આવવા કબૂલ કર્યું ૯ શ્રી કલ્યાણવિજયજી જે રૂપે પર્વતિથિને નહોતું અને તેથી ત્રણમાંથી કોઈ નહિ આવે ખોખું ઠરાવે તે રૂપે ફેર કોઈ વાદને કરી ક્ષુલ્લક આવે કોઈ ન આવે, એવી શરતે
શકે નહિં અને ત્રીજની વૃદ્ધિનો વાદ પણ જામનગરથી ગુરૂવારવાળા સાધુઓને આ
કોઈ ફેર ન કરી શકે. એ ન્યાયની વાત છે. શેઠ નગીનભાઈ ઉનાળામાં ખંભાત સુધી
છતાં કેમ નથી સૂઝતી ? તગડાવવા માગતા હતા, અને પુના અને ૧૦
ત્રીજની વૃદ્ધિ માનનારાઓ બીજા ન હોવાથી અમદાવાદવાળાને ત્યાંને ત્યાં રાખવા હતા.
આચાર્યદેવના પક્ષમાં કોઈ દાખલ થવાનું મુનિરાજ કલ્યાણવિજયજી જો મધ્યસ્થાને
નહિ રહે અને પછી બોલવાનું પણ નહિ રહે, આવ્યા હોત, પ્રતિનિધિપણાનો બુટ્ટો ન
પણ પર્વ તરીકે ખોખાપાંચમવાળા વચમાં ન
૪