Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૩) શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ આવે કે પછી પણ ન બોલે એ શ્રી પર્વવાળી તિથિનો ક્ષયે તે બંને પર્વ કલ્યાણવિજયજીએ નક્કી કરેલું જ હશે. તિથિઓથી પહેલાની તેરસનો ક્ષય કરવો. વાદી પ્રતિવાદી પરસ્પરના લેખને જાણી અને (એકલી ચોમાસીવાળી પૂનમો કે દીવાલી તેનું ખંડન કરે તે રીત છે. છતાં તે સિવાય જેવી અમાવાસ્યાઓને આ નિયમ લાગુ ન પ્રતિનિધિ માત્ર એકેક પક્ષે લખેલ મુક્તિ કરવો પણ) અને ભૂલ થઈ જાય તો પડવાનો પેકેટ શાસ્ત્રીને આપે અને તેથી નિર્ણય થાય ક્ષય કરવો, એમ જીનેશ્વર ભગવાને કહ્યું છે અને તેની કબુલાત આપવી. આમ કહેનારો અને બારે માસની પૂનમો અને અમાવાસ્યાઓ શાસ્ત્ર અને જગતના પણ વાદપ્રતિવાદના સરખી જાણવી. શ્રી વિજયદેવસૂરિજીના સિદ્ધાંતથી અજાણ છે.
ગચ્છની પ્રાચીન પ્રતમાં આ ગાથાઓ છે. ૧૨ પરંપરાથી પૂનમઅમાવાસ્યાની વૃદ્ધિએ આ ઉપરથી નવા અને શાસ્ત્રથી વિરોધિ
તેરસની વૃદ્ધિ થાય છે છતાં તેને કલ્પિત કે મતવાળાને માર્ગે આવવું જરૂરી છે. શ્રી ચાલીસ વર્ષનો રવૈયો કહી અવળે માર્ગે જાય આવશ્યક વૃજ્યાદિના નિર્નામક પટ્ટો અને શ્રી અને દોરે તેને માટે ૧૮૧૫ નો સીધો પાઠ હીરપ્રશ્ન જેવામાં છુટક પત્રની ગાથાઓને બસ છે.
તેમજ કેટલીક અજ્ઞાત કર્ણિકટીકા અવરિયોનું ૧૩ શ્રી ઋષભદેવજી કેશરીમલજીના નામે તત્ત્વ સમજનાર નામ નહિં હોવાથી
પ્રસિદ્ધિથી તેના છપાવનાર વગેરેની શ્રી અપ્રમાણ ન જ કરી શકે. વળી જેઓ પૂનમ
દેવસૂરિજી ગચ્છસિદ્ધિ સાહજિક જ છે. અમાવાસ્યાના ક્ષયે તેરસના ક્ષય અને તેની ૧૪ ચૌદશના ક્ષયે તેરશનો ક્ષય કહેવો
વૃદ્ધિએ તેની વૃદ્ધિની પરંપરાને ઉથલાવવા પર્વતિથિની લૌકિકટીપ્પણાથી થતી વૃદ્ધિમાં કે જુઠી ઠેરવવા માગે તેને માટે તો તે વગર માત્ર બીજી જ ઔદયિક ગણાય અને
નામની જૂની પ્રતો પણ વજઘાત છે. અસુરો પૂનમના ક્ષયે તેરસ ચૌદશના દ્વિવચનના પણ વજાઘાતથી ડરે છે. શાસ્ત્ર અને ઉત્તરને ન માનનારા તથા ક્ષયવૃદ્ધિમાં
પરંપરાને ઉઠાવી દેવાની ધૂનમાં સાચું ન બાધિત થયેલા સીધા ઉદયપક્ષનો વિરોધ માનવું અને સાચું ગળે જાય નહિ એમ ધારી ગણનારા તો શાસ્ત્રની પાઠશાળાથી દૂર છે. સાચાને જુઠું ભળી માનવું અને કહેવું એ શાસ્ત્ર અને પરંપરાને અનુસરનાર જ
આસન્ન ભવ્યને તો ન જ હોય. આરાધક ગણાય.
૧૬ તિથિહાનિવૃદ્ધિ વિચારમાં ૮મા પૃષ્ઠ ૯૧ આ (પાલીતાણા ધર્મશાળા)
પ્રશ્ન વિચારને વાંચનારો. વા વગેરે લખાણ ૧૫ बीयाइपंचपव्विक्खयंमि पुव्वस्स तिहि खओ
ગ્રન્થની સમાપ્તિના સંવત્ વગેરે પછી અને होइ।पुन्निमखए य तेरसि अमावस्साएविहए
સમાપ્તિને સૂચવનારી લીટીઓ પછી છે અને मेव॥१॥ वीसरणाए पडवा एवं भणियं च
છેવટે “તેથી ગુરૂવારની સંવચ્છરી આ વખતે जिणवरिदेणं। कत्तियआईबारसपुण्णिमऽ
કરનારા શાસ્ત્ર અને પરંપરાને આરાધનારા માવાસ તુ ય ર ા આવી રીતે બીજ
છે' એવું ચોખું નીચોડરૂપ છતાં શાનું આદિના ક્ષયે પહેલાની અપર્વતિથિનો ક્ષય
ભાષાંતર છે એમ પૂછનારો સમજણના કરવો અને પૂનમ અમાવાસ્યા જેવી સાથે
ઘરથી બહાર જાય છે ?
(મું. સં. જૈન)