Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૯૨
શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ |
ભગવાન જીનેશ્વર મહારાજની પૂજાને આત્મશ્રેચ માટે ગુણોની આવશ્યકતા દ્રવ્યપૂજા તરીકે ગણવામાં પણ તેઓના અનુપકૃતપણા જૈનશાસનને જાણનારા મનુષ્ય એક વાત અને પરહિતરતપણાને વિચારવાની આવશ્યકતા છે જરૂર ધ્યાનમાં રાખવાની છે, અને તે એ કે એમ આપણે આગળ જોઈ ગયા છીએ, અને તેવી જૈનશાસનમાં આત્મકલ્યાણને માટે જે ગુણોની વિચારણાપૂર્વક કરાતી પૂજાને જ દ્રવ્યપૂજા તરીકે જરૂરીયાત જણાવેલી છે, તે ગુણોની મુખ્ય જડ અને ગણી શકાય છે, તેથી જ દ્રવ્યનંદીના અધિકારમાં પહેલી સીડી હોય તો એ જ છે કે બીજા ઉત્તમ દ્રવ્યપૂજાના સંબંધમાં પરોપકાર નિરતપણું વિચારતાં આત્માઓમાં રહેલા તે તે ગુણોની નિષ્પક્ષપાતપણે બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિને અંગે ભગવાન ગુણ તરીકે જ અનુમોદના કરવી જોઈએ. વાચકવૃંદે ઋષભદેવજીના કેવળજ્ઞાનના અધિકારની જરૂરી સમજવું જોઈએ કે પોતાના અંગત ગુણોને અગર હોવાને લીધે, ભગવાન ઋષભદેવજીની પ્રવ્રજ્યાનો પોતાના સંબંધીના ગુણોને જે વખાણવામાં આવે, અધિકાર વિચારવો એ આવડ્યુક ગણેલું છે. તે ફળની દિશા તરફ આત્માને તેટલો નહિ લઈ થી જાને ન મળી . હો એ જાય, કેમકે તેમાં મુખ્ય ભાગ સ્વત્વ અને પ્રતિબોધનું કારણ
સ્વસંબંધિત્વનો છે. ધર્મનો અર્થી થયેલો અને
મોક્ષની અભિલાષાવાળો પુરુષ જો પોતાના . ભગવાન જીનેશ્વર મહારાજાઓ જ્યારે પણ
આત્માના કલ્યાણને માટે ગુણની અનુમોદના અને દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે અનેક ભવ્ય જીવો
ગુણનો રાગ કરવા માગતો હોય તો તે મનુષ્ય, ભગવાન જિનેશ્વર મહારાજના સંવચ્છરદાનને
જેના ગુણોની અનુમોદના થાય છે, તેના લીધે પ્રતિબોધ પામે છે, અને અનેક ભવ્યજીવો
સંબંધિત્વનો અંશ પણ તેમાં અંશે પણ પ્રવેશ થવા ભગવાન જિનેશ્વર મહારાજની ત્યાગવૃત્તિને અંગે પણ પ્રતિબોધ પામે છે. ત્રિલોકનાથ તીર્થંકર
ગુણાનુરાગ તે ભક્તિરાગ હોઈ પ્રકારાંતરે મહારાજાઓનું જ્યારે પણ દીક્ષા કલ્યાણક હોય છે
તે પણ સ્નેહરાગ થઈ જાય છે. ત્યારે ઈદ્રઆદિક દેવતાઓ અને લોકાંતિક જાતના દેવતાઓ પણ ધર્મતીર્થની પ્રવૃત્તિને માટે તીર્થંકર
ધ્યાન રાખવું કે જેમાં સ્વત્વ અને મહારાજાઓને વિનંતિ કરતાં તેમની તતિસ્તવનમાં સ્વસંબંધિત્વનો પ્રવેશ ન હોય, તેવી રીતે ગુણની લીન થાય છે અને તેથી ઘણા જીવો પ્રતિબોધ પામે જે પ્રશંસા અને તેવા ગુણ ઉપર જે રાગ, તે જ તે યોગ્ય જ છે.
ખરેખર ગુણપ્રશંસા અને ગુણાનુરાગ હોઈ
દેવો નહિ.