Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૦૧ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ પોતાનું મોટું જ સ્વચ્છ ન રાખીએ અને બીજાના રૂપે જ તેઓ હાજર હોય ત્યાં તમારી બુદ્ધિ અટકી મોઢાં સુધરાવવા નીકળી પડીએ તો શી આપણી પડે છે. એમ તો તમારી દૃષ્ટિએ અમે પણ બધા દશા થાય ? તેનો ખ્યાલ તમારે બધાએ જાતે જ ગાંડા જ છીએ.! તમે દુકાન પર બેઠા છો, તમારો કરી લેવાનો છે.
ગલ્લો પૈસાથી તર ભરેલો છે, અને તમારે બહાર ગઘેડાને કહેવું શું ?
જવાનું છે. તમે તમારા છોકરાને ગલ્લા પર
બેસાડીને બહાર જાઓ અને તમારો છોકરો નેપોલીયને આખા ફ્રાન્સના તમામ માણસોને
ગલ્લામાંથી પૈસા કાઢી ફેંકી દે તો તમે તેને ગાંડો લડાઈમાં સાથ આપવાને બોલાવ્યા હતા, પરંતુ સૌથી પહેલા તો તરવાર લઈને તે પોતે જ નીકળી
કહો છો ! ત્યારે અમે તો એક મુઠીને બદલે બધા
જ પૈસા પહેલાથી ફેંકી દીધા છે ! તમે પાઘડીને પડ્યો હતો.ઘરમાં બેઠાં બેઠાં જો તેણે ફ્રાન્સવાસીઓને લડવાની હાકલ કરી હોત તો ફાંન્સીસીઓ તો એવા
ભૂષણ સમજો છો. અમે એ લાલશિંગડું પહેલે જ શોખીન છે કે તેઓ ઘરમાંથી બહાર પણ ન નીકળ્યા
ઝપાટે કાઢીને ફેંકી દીધું છે ! બૈરી છોકરાંને ઘરમાં
રાખી પોતે બહાર રઝળતો ફરે એને તમે ગાંડાઈનું હોત ! એજ રીતે શાસ્ત્રકારોએ પણ એ વાત જરૂરી માની છે કે તેમણે અમોને એટલે ધર્મોપદેશકોને
ચિન્હ ગણો છો, ત્યારે અમે પહેલે જ ઝપાટે બૈરી
છોકરાંને તજી દીધા છે. અર્થાત્ તમારું થર્મોમીટર જ પહેલાં તો એ ઉપદેશ અમારા પોતાના જીવનમાં
તમે અમોને મૂકીને અમારું માપ લો તો. તો એક ઉતારવાની ફરજ પાડી છે. એક રજપુત હતો. તેણે એક ગધેડું પાળ્યું હતું. ગધેડાને તે રોજ નવડાવ્યાં
જ જવાબ આવે કે અમે સાવ ગાંડા છીએ. કરે અને તેના ઉપર પોતાના નાના છોકરાને એ ગાંડપણ જરૂરી છે બેસાડીને ફરવા લઈ જાય ! એક દિવસ એવું બન્યું તમારી અપેક્ષાએ અમે ગાંડા છીએ, પરંતુ કેગધેડો જાત પર ગયો અને જ્યારે તે ગધેડાને એ ગાંડપણ એજ મુખની શુદ્ધિ છે, સંસારના નવડાવતો હતો ત્યારે તેણે તેને લાત મારી ! ગધેડાએ ડહાપણ રૂપી ડાઘા જેણે ધોઈ નાંખ્યા છે, અને લાત મારી તે જોઈને પેલા રજપુતનો પિત્તો ખસી તમારી દૃષ્ટિનું ગાંડપણ જેણે મેળવ્યું છે તેઓ જ ગયો ! તેણે ગધેડાને સરસ્વતી સંભળાવવાના મોઢે સાફ કરી ચૂકેલા હોવાથી તેમને જ માત્ર ઉદેશથી જીભ તો ઉપાડી, પણ બોલે શું? જો બીજાના મોઢાના સામે દર્પણ ધરવાનો અધિકાર ગધેડાએ તેને લાત મારી હોત તો તરત તેણે એમ છે. અર્થાત્ એટલું જ જેણે સાધ્યું છે તેને જ આ કહી દીધું હોત કે “એય ગદ્ધા લાત મારે છે ?” શાસને ધર્મોપદેશ આપવાનો અધિકાર આપ્યો છે. પણ ગદ્ધાએ જ ગદ્ધાશાહી કરી તો હવે પછી તેને પોતાનું મોં ચોખું કરવું એટલે જ આચારપ્રકલ્પ વિશેષણો શું આપવા ? બિચારો રજપુત મુંઝાયો! રૂપ છેદસૂત્ર જાણવું અને પંચમહાવ્રતધારી બનવું. પણ “ગદ્ધાસે કામ પડે તો ક્યા કરના ?, ચુપ જે આટલે સુધી પહોંચ્યો છે તેને જ માત્ર ધમપદેશ રહેના!” એ ન્યાયે ચૂપ રહ્યો.
આપવાનો અધિકાર આ શાસને આપ્યો છે. પરંતુ તમારૂં થર્મોમીટર અમોને નકામું છે.
આટલા ઉપરથી એમ સમજવાનું નથી કે આટલે દુનિયામાં જેને અક્કલ ન હોય તેને તમે મૂર્ખ
પહોંચેલા સાધુએ લાંબી પહોળી પલાંઠી વાળી ફાંદ,
ફૂલાવી બેસી રહેવાનું છે ! શ્રીજિનશાસનના કહો છો, ગદ્ધો કહો છો, અથવા હજામ કહો છો
સાધુઓએ વિચારવાની જરૂર છે કે હું છકે અથવા અથવા ગાંડો કહો છો, પરંતુ જ્યાં ખરી સ્થિતિ