Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૯૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭ • • • • • • • • • • • • • • • •
સમાલોચના કર
૧ અતિમત્તામુનિજીને ભગવાને નાવડીની તો નોકારશીએ પણ શુદ્ધિ આપે તે શું
રમત પેટે ઇર્યાવહિ પડિક્કમવાની કહી એ અન્ય સ્થાને લેવાય ? ખોટું છે. પણ આચારથી મુનિજીએ જ ૫ પરંપરા અને લેખથી આજ્ઞાનુસારી તિથિ ઇરિયાવહી કરવા માંડી છે.
જાળવી શકે છે ત્યાં ભેગાની અશક્તિની અતિમત્તાજી ઈરિવહીયાના અર્થને પણ તે અનિયંત્રિતેતરપણાનાં કૂટ આલંબનો છે.
વખતે નહોતા જાણતા એ કથન ખોટું છે. ૬ શક્તિવાળાથી સંવચ્છરીમાં પણ પાંચમ ન ૩ અતિમત્તાજીના અધિકારનો ઉપસંહાર આખો સચવાય એ વાત સમજનાર પાંચમને ભેળવે
અયોગ્ય છે. (જૈન પ્રવચન) શું ? મુખ્યવૃત્તિની વાત ન સમજે તે જ શ્રીહરિપ્રશ્નમાં પંચમીના તપનો ઉત્તર મેળવવા માગે. કારણની વાત ક્ષયમાં પૂનમથી જુદો હોવાથી તે પાંચમ પહેલાના મેળવનાર પાંચમ ચોથના ક્ષયે સંવચ્છરીએ પર્વ વિનાની લેવાય એ ચોખું છે.
શું ખાવાનું કહે છે ? ૨ ચૌદશ પૂનમ વગેરેના જુદા તપો ઉડાડવા ૭ પરંપરા અને શાસ્ત્રથી વિરૂદ્ધ બોલે અને વર્તે
અને પાંચમને પ્રસંગે જુદો શક્તિ છતાં ન તે જે વિધિની વાત કરે તે હાસ્ય જ છે. કરવા માનવું અને સર્વ ઠેકાણે એવું કલ્પિત ૮ ચૌદશના ક્ષયે તેરસનું નામ લે તે મૂર્ખ એમ અને વિરોધવાળું વિશેષણ લગાડવું કોને જ્યારે શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે તો પછી ચોથ શોભે ?
ક્ષયે ત્રીજ અગર પાંચમ ક્ષયે ચોથ અને રોહિણી અને પંચમીની તિથિઓ ઉદયવાળી પહેલી તિથિને બોલે તે કેવો ગણાય ? મળતી હોય તો પણ કારણે તેની આરાધના ૯ પંચમીના તપવાળાને અનુપયોગે પણ અટ્ટમ ભળતી એટલે વગર ઉદયવાળીમાં કરાવાય પહેલો થયો તો પાંચમે એકાસણું કરવું સારું એમ માનનાર એકાંતઉદયના આગ્રહવાળો એ વચન માનનારો ઉડાવે ? નહિ રહે. નક્ષત્રનિમિત્તના સંયોગને અંગે ૧૦ મોક્ષ જેવા મુખ્યપદાર્થને માનનારો છતાં પણ બને તિથિઓને કેમ ભેળવાય છે ? ક્ષય
ક્રિયમાણ કૃતને પણ ન માને તે કેવો ? વૃદ્ધિ એ કારણ નથી એમ તો ન જ કહેવાય.
યોગ અને ચર્ચાનો શબ્દ આરાધનામાં જોડનારે ૪ સામાન્ય પર્વતિથિ માત્રને અંગે જે ક્ષ
પ્રથમની તિથિને ઔદયિકી નથી માની તે કેમ પૂર્વા નું વિધાન છે છતાં મોટી નાની
ન વિચાર્યું ? તથા અતિરત્ત શબ્દ વિચારવો. પર્વતિથિ માનનાર ક્યાં જાય છે તે સમજાય
બીજના ક્ષયે બારસને પહોંચાય નહિ તે વાતને તેમ છે. શું પૂનમે ચોમાસીની વખતે પક્ષ્મી
પૂનમ ક્ષયે તેરસની ક્ષયની પરંપરા આદિ ઉડાવશે ? ચેત્રી આસોની ચૌદશનો ક્ષય
ઉઠાવનાર કેમ વળગે? મહાપાધ્યાયજીએ માનશે અને આઠ દિવસની ઓળી અને સાત
તેરસનું નામ લેવાનું ના કહી સ્પષ્ટપણે પૂર્વ દિવસની અઠ્ઠાઈ કરશે ? શક્તિને અભાવે
અપર્વનો ક્ષય જણાવેલો છે.