Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૩૭૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ ન રાખતાં જિનદત્તાદિની પોતા તરીકે પ્રસિદ્ધિ રાખે તે વાતનું ખંડન હોય જ ક્યાંથી? આ ગ્રન્થમાં તેમાં શું ખોટું છે ? જિનદત્તે પોતે તો શ્રી ખરતરના વિશ્રામમાં એકલી શ્રી અભયદેવસૂરિજીની જિનેશ્વરસૂરિજીનો વાદ જીત કે બિરૂદ એકકે જ ચર્ચા નથી પણ અધિક ઉસૂત્ર ઊનઉસૂત્રઆદિ ગણધરસાર્ધશતક આદિમાં લીધું નથી અને અનેક પ્રકારની ખરતર મતના અને અન્ય ગચ્છો ખરતરપણું પણ જણાવ્યું નથી. એ બધી લીલા તો આદિના લેખથી કરી છે. આ પ્રવચન પરીક્ષામાં ખરતરોના જિનપતિની છે અને તે જિનપતિની સેંકડો ગ્રંથોની સાક્ષીઓ આપીને વિષયને સ્કુટ લીલાને જિનપ્રભ કે જે પાછળથી તો તપાગચ્છ અને બનાવવા સાથે પ્રાસંગિક ઈતિહાસને પણ બરોબર તપાગચ્છીય આચાર્યની પરમભક્તિમાં આગળ ગોઠવ્યો છે. એ હકીકત સાક્ષી આદિના લીસ્ટથી થયો તેણે પૂર્વ અવસ્થામાં શણગારી દીધો તેથી જ “ જણાશે અને કયા કયા મતની કયા કયા વિશ્રામમાં મહોપાધ્યાયજીને આ પ્રવચન પરીક્ષા દ્વારા અને કઈ રીતિએ ચર્ચા કરી છે તે આ ગ્રંથમાં જિનપતિની લીલા ખુલ્લી કરવી પડી છે. અર્થાત્ છાપેલા મૂલબીજક અને અનુક્રમથી માલમ પડશે. ખરતરો જે કરે છે કે મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી યદ્યપિ આ ગ્રંથની કિંમત વધારે લાગશે પણ આવા પહેલાં કોઈએ પણ અભયદેવસૂરિજી ખરતરોમાં ચર્ચાત્મક ગ્રંથોનો પ્રચાર અલ્પ અને કોઈની મદદ નથી થયા એવું કહ્યું નહોતું તે અક્ષરે અક્ષર સાચું નહિં લેવાને તે આભારી ગણવી. છેવટે સમગ્ર છે. કેમકે જિનપતિ પહેલાં કોઈએ અભયદેવસૂરિજીને ગ્રંથને વાંચી વિચારી યથાસ્થિત તત્ત્વશ્રદ્ધા કરનારા ખરતરગચ્છીય તરીકે જણાવ્યા જ નહોતા તો પછી ભવ્યજનો થાય એવી આશા રાખી વિરમું છું.
આનંદસાગર જામનગર વૈશાખ શુક્લ ૧૫.