Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૬૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭ સાંભળીને વસ્તુને યથાસ્થિત રીતે નહીં વિચારનારા સમાવેશ થઈ શકે નહિ. તેમજ દાન દેવાવાળો પણ મનુષ્યો જો કે તે અન્ય લોકોના કહેલા ક્રમસર ઋદ્ધિને દેતો હોવાથી અસંખ્યાતવાળું દાન અસંખ્યાતદાનને માનવા તૈયાર થાય અને તેવા દેવાવાળો બની શકે નહિં. લેવાવાળા પણ ગર્ભ જ અસંખ્યાતાદાનને જ મહાદાન ગણી ભગવાન મનુષ્યો બધા મળીને પણ અસંખ્યાતા હોય નહિં તીર્થકર મહારાજના સંખ્યાવાળા દાન મહાદાન તો પછી છ ખંડ જેટલા ક્ષેત્રમાં તો અસંખ્યાતાનો નથી એમ માનવા તૈયાર થાય, પણ તેવી રીતે તૈયાર સમાવેશ થાય જ ક્યાંથી? અને જ્યારે છ ખંડમાં થનારાઓએ વિચારવું જોઈએ કે અસંખ્યાતાનું દાન સર્વ મલીને પણ અસંખ્યાતા મનુષ્યોનો સમાવેશ જ અસંભવિત જ છે..
ન થાય, તો પછી દાન લેવાવાળા અસંખ્યાત હોય અસંખ્યાતની સંખ્યા કેટલી મોટી છે. એ માનવું એ કેવળ શ્રદ્ધગમ્ય સિવાય બીજી રીતે
અહિંયાં સમજવું જોઈએ કે કર્મગ્રંથ અને તો ગમ્ય થાય જ નહિં અને તેવો યુક્તિથી બાહ્ય અનુયોગદ્વાર વિગેરે શાસ્ત્રોમાં જણાવેલા અનવસ્થિત
અને અસંભવિત પદાર્થ માનવો તે અંધશ્રદ્ધાવાળા ૧ શલાકા ર પ્રતિશલાકા ૩ અને મહાશલાકા ૪
સિવાય બીજાને શોભે જ નહિ. નામના ચાર પ્યાલાની રીતિએ અસંખ્યાતનું સ્વરૂપ સંખ્યાવાળું દાન છતાં મહાદાન કેમ ? જાણનારા સુજ્ઞ મનુષ્યો સમજી શકે તેવી સંખ્યામાં વાચકવર્ગને એ શંકા જરૂર થશે કે અસંખ્યાત કે તેમાંથી માત્ર એક જ ઓછો ત્યાં સુધી તો ઋદ્ધિ નહિ હોવાથી, દાતારને અસંખ્યાત કાળનું અસંખ્યાત કહી શકાય જ નહિં તો પછી હોય તેવું દાન નહિ હોવાથી. અસંખ્યાત ઋદ્ધિનું સ્થાને દાતાર ઉખ સંખ્યાનું દાન પણ કોઈ દઈ શકે નહિ અને તે યાચક બનેમાંથી એકકેને નહિં હોવાથી, તેમજ . લઈ પણ શકે નહિ. ચક્રવર્તિની છખંડની રાજઋદ્ધિ
વાચકોની સંખ્યા સંખ્યાતાની જ છે, પણ પણ અસંખ્યાતા ધનતરીકે નથી. તો પછી દાનમાં
અસંખ્યાતની નથી. તેથી અસંખ્યાતાનું દાન ભલે દેવાતી, લેવાતી લક્ષ્મીને અસંખ્યાતું કહી દેવું તે
અસંભવિત થાય, પરન્તુ ભગવાન જીનેશ્વરનું દાન કેવલ અસંખ્યાતાની સ્થિતિને નહિં જાણવાનું જ
થોડી સંખ્યાવાળું અને થોડા ટાઈમનું છે એ ચોક્કસ પરિણામ છે.
છે, તો પછી તેવા દાન મહાદાન કેમ કહી શકાય? ચક્રવર્તી અને દેવતાઓથી પણ અસંખ્યાતા
શું કોઈ મનુષ્ય આખો દિવસ તીર્થકર જેવું દાન દાનનો અસંભવ.
આપે અને એકથી વધારે વર્ષ સુધી અખંડિત પણે ધ્યાનમાં રાખવું કે ચક્રવર્તીના નવે આપે તો તે શું મહાદાન ન થાય ? અને તે જ નિધાનોમાં પણ અસંખ્યાત ઋદ્ધિ નથી. ચક્રવર્તીનાં અપેક્ષાએ તીર્થકરનું અલ્પદાન ન ગણાય ? એક ચૌદ રત્નો પણ અસંખ્યાત ઋદ્ધિ રૂપ નથી. એટલે
' પ્રહોરે એક કોડને આઠ લાખ સૌનેયા આપે છે. અન્યમતોના પ્રવર્તક ચક્રવર્તી પણ હોય તો પણ
તે અપેક્ષાએ કોઈ વધારે આપે તો તે દાનને જ તે અસંખ્યાતનું દાન કરવાવાળો બની શકે નહિં.
મહાદાન કેમ ન ગણવું ? વળી દેવતાઓ અન્ય સ્થાનોએથી સંતરીને જે લાવે તે પણ કાલનું પરિમિતપણું હોવાથી અસંખ્યાત
તે કરતાં વળી એ વધારે વિચારવાનું છે કે ઋદ્ધિને સંહારીને પણ લાવી શકે નહિ. વળી ભગવાન જીનેશ્વર મહારાજાઓને તો માત્ર એક વર્ષ દાનદેનારાના મહેલમાં પણ તે અસંખ્યાત ઋદ્ધિનો સુધી જ દાન દેવાનું છે અને વર્ષ પછી સર્વસાવધનો