Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૭૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૮-૬-૧૯૩૭
પ્રશ્નકાર:ચતુર્વિધ સંઘ, તા
#માધાનઠાર: મા - - ટ્યકલશાસ્ત્ર પ્રાઈંગત આગમો વ્હાટક,
*
માતા , . / ગનાને મન , , , + મકવાદક
એ છે કે ડખા પડદા પર
*
.
MS) શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
રસોથળ:
પ્રશ્ન ૯૧૦-જે વખતે પૂનમે ચોમાસી થતી હતી પ્રશ્ન ૯૧૧ - મેઘકુમારના જીવે હાથીના છેલ્લા ત્યારે ચૌદશે પખી અને પૂનમે ચોમાસી થતી હતી ભવમાં દાવાનળથી બચવા માટે માંડલાં ત્રણ કર્યા અને હમણાં ત્રણ ચોમાસીએ પખી નથી થતી, કે એક કર્યું ? તેથી પકુખી પડિક્કમણાની સંખ્યા ઘટી તેનું કેમ? સમાધાન - સામાન્ય રીતે કલ્પસુબોધિકા વગેરેમાં સમાધાન- ચૌદશે પકખી અને અષાઢી આદિ એક માંડલું કર્યું અને કહે છે, વર્ષાના આદિ મધ્ય પૂનમે ચોમાસીએ નિયમ હતો, પણ પૂર્વધરોએ
અને અંત્ય ભાગમાં તે એક માંડલાના તૃણવૃક્ષાદિનો
નાશ કરતો હતો એમ કહે છે, પણ મલધારિ આચરણા ચૌદશે ચોમાસીની કરી, તેથી પખી તે
મહારાજ શ્રી હેમચંદ્રજી ભવભાવનામાં ત્રણે માંડલા દિવસે નથી થતી. પખી ચોમાસી ભેગાં ન થાય ત્રણ વખત જુદાં જુદાં જણાવે છે અને સાથે જણાવે તેથી તે પકખી બંધ કરી. આચરણને બહાને છે કે પહેલું અને બીજું માંડલું ભરાઈ ગયેલું દેખીને વર્તમાનમાં શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવી દઈ પર્વો ત્યાંથી પાછો વળી ત્રીજે માંડલે ગયો. ઉડાવવાની કોઈ વાત કરે તો તે માર્ગ કહેવાય નહિ.
પ્રશ્ન ૯૧૨ - શાસ્ત્રકારો નિરંશ હોવાથી કર્મમાસ શું કાલકાચાર્ય મહારાજે એક દિવસ સવચ્છરીમાં
વ્યવહારમાં લેવાનું કહે છે તો ધાર્મિકપર્વોની સકારણ પાછળ કર્યો તો એ બહાને નિષ્કારણ આરાધના કયા માસની અપેક્ષાએ કરવી ? અલ્પજ્ઞ એક દિવસ વળી પાછળ કરી લે ?
સમાધાન - પાક્ષિક ચૌમાસી અને સંવર્ચ્યુરીમાં કલ્પનાથી આઠ દિવસની ઓળી અને સાત દિવસની
पन्नेरसाहं राइंदियाणं एक्कसयबीसराइंदियाणं अने અઠ્ઠાઈ પણ તે ભેળસેળ તિથિવાળાને માનવી પડશે.
તિથિન્કરાવિયાપ એમ અનુક્રમે બોલાય છે રૂપૈયામાં આનો સમાય તો પછી પખી ચોમાસી તે જો કર્મમાસની અપેક્ષા ન લઈએ તો બોલી શકાય અને સંવર્ચ્યુરી એ દિવસ કેમ કરાય છે ? તથા જ નહિં. કારણ કે નક્ષત્ર ચંદ્ર સૌર કે અભિવર્ધિતમાંથી સંવચ્છરી કરનારને રાઈદેવસી આદિ કરવાની કોઈપણ માસની અપેક્ષા લેતાં બરોબર પંદર, એકસો જરૂર શું નહિ રહે ?
વિસ અને ત્રણસે સાઠ દિવસ પક્ષ વગેરેમાં થાય