Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૫૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ તત્ત્વતરંગિણીમાં જણાવ્યા પ્રમાણેની વર્તમાનકાળમાં ખોટા છે અને ભરત મહારાજા આદિ મહાનુભાવોએ પણ છે. કદાચ દર્શનવિજયજીના કથનનું તાત્પર્ય પૂજા કરી છે માટે ચરિતાનુવાદે ભગવાનની એમ હોય કે અન્ય ગચ્છવાળા એટલે ખરતરોને પ્રતિમાની પૂજા કરાય. અર્થાત્ પ્રભુ પ્રતિમાની ખોટું લાગતું બચાવવાની જરૂર મહારાજ પૂજામાં ધર્મ અને અધર્મ જણાવવા માંડ્યો. જો કે વિજયદાનસૂરિજીને લાગી હોય. કારણ કે આચાર્ય
શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરિજી વગેરે દ્રવ્ય આરંભ મહારાજ શ્રીવિજયદાનસૂરિજીના વખતમાં લોકોના
ગણીને અસંયમ માને છે પણ તેનું કર્મ તત્કાલ જ અનુયાયીઓએ ચારે બાજુ જોરશોરથી ભગવાન
તે પૂજાના ભાવથી નાશ પામવાનું જણાવે છે અને જિનેશ્વરમહારાજની પ્રતિમા ઉઠાવવાનો નવો ધર્મ
વળી તે સિવાયના કર્મનો પણ તેનાથી નાશ જણાવે પ્રસરાવવા માંડ્યો હતો. તેમાં આ
છે, છતાં આ પાશચંદ્ર ઈરિયાવહીયા સુધી પૂજાનું ખરતરાદિગચ્છોવાળા પરમાર્થનો વિચાર ન કરતાં તે શત્રુનો શત્રુ હેજે મિત્ર એ ન્યાયને અનુસરી
પાપ માન્યું. મતલબમાં પાશચંદ્ર જોધપુર આદિ લોકોના મિત્ર ન બની જાય માટે તે
તરફ આવી જાલપાથરી. એવી જ રીતે મેવાડ તરફ ખરતરાદિગચ્છવાળાઓને શાન્ત રાખવા વિષકંટક
વીજાનો મત પણ પ્રચાર પામ્યો તથા ગુજરાત તરફ કાઢવાના ન્યાયે એટલી પીડા વહોરી પણ લીધી હોય કટુક મત પણ તે વખતે ચાલ્યો. આ બધા નવા તો આચાર્ય મહારાજને તથા મહોપાધ્યાયજીને કોઈ ફુટલા મ
ફુટેલા મતોને પહોંચી વળવા કદાચ ખરતરાદિ જુના પણ પ્રકારે કલંક છે જ નહિં. વળી આ બીના પણ
મતોના વિરોધને શમાવવા કુમતકંદકુંદાલની ધ્યાનમાં લેવાની છે કે આચાર્ય મહારાજનો જ્યાં પ્રરૂપણા રોકવાની આચાર્ય શ્રી વિજયદાનસૂરિજીને પ્રચુરતાએ વિહાર હતો ત્યાં જ પાશચંદ્ર સરખાનો જરૂર જણાઈ હોય તો તે અસંભવિત નથી. પણ નવો મત પણ પાશારૂપે પ્રવર્તેલો હતો. પાશચંદ્ર મર્યાદાપટ્ટકોમાં કે ઉપાધ્યાયજીના લેખમાં પોતાનો મત એ મદાથી ચલાવેલો હતો કે હું કમસિકંદકદાલગ્રંથ મહોપાધ્યાયજીને શાસનરૂપ તપાગચ્છના સમુદાયને પણ પોતાનો કરૂં એમ જણાવેલું નથી. ખરતર આદિ લેખકો તો અને લોંકાવાળાઓને પોતાના મતમાં ખેંચી લઉં. તત્ત્વતરંગિણીની વૃત્તિને કુમતિકંદ કુકાલ તરીકે પાશચંદ્ર લૌકોના સમુદાયને પણ પોતાના પાશામાં ગણાવવા મથે છે. જુઓ (જિનચંદ્ર પૃષ્ઠ ૬૨) પણ લેવા માટે જણાવ્યું કે શ્રી જિનેશ્વર મહારાજની તત્ત્વતરંગિણીનું નામ કુમતિકંદકુંદાલ નથી તેમજ પ્રતિમાને માનવાનું કે તેની પૂજા કરવાનું જણાવેલું સિંહવિજયજી કુમતિકંદકુંદાલ કરતાં તત્ત્વતરંગિણી જ નથી અને શ્રી જિનેશ્વર મહારાજની પ્રતિમાની
ગ્રંથ જુદો જણાવે છે. એટલે તત્ત્વતરંગિણી એ પૂજા કરવામાં પાપ થાય છે અને તે પૂજાના પાપને
કુમતિકંદકુંદાલ નથી એ ચોક્કસ છે. આ ગ્રંથની આલોવવા માટે પૂજા કર્યા પછી ઇરિયાવહી કરવી
બાબતમાં ખરેખર એ વિચારવા જેવું છે કે એના જોઈએ. શાસનને માનનારાઓને પોતાને આધીન
નામનું જ નિયમિતપણું નથી. કેટલેક સ્થાને એને કરવા જણાવ્યું કે ભગવાન જિનેશ્વર મહારાજે તો જેમાં કર્મબંધ અંશે પણ ન હોય એવો એવ સંવર
કુમતિકંદકુંદાલ કહે છે ત્યારે કેટલેક સ્થાને એને નિર્જરામય ધર્મ જણાવેલો છે અને સંવર
ઉસૂત્રકંદકુંદાલ કહે છે. વળી કેટલાક તો સ્પષ્ટપણે સમ્યકત્વના સાધન તરીકે ગૃહસ્થને એ શ્રી
કહે છે કે મહોપાધ્યાયજીની દીક્ષા પણ નહોતી થઈ જિનપ્રતિમાની પૂજા કરવી જોઈએ. ભગવાનની
તે પહેલાના ભંડારમાં તે પ્રત હાજર હતી. એટલે પ્રતિમાને પૂજવામાં અધર્મ જ છે એમ માનનારા
ઉપાધ્યાયજી તેનો કહેલો નહોતો અને તેરવાડાના પત્રમાં પણ તેની પ્રરૂપણા માટેજ નિષેધનો ઉલ્લેખ