Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૮૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭
ડીઅમોઘદેશના
બગમોધ્ધારકના મોત
(દેશનાકાર )
'ભPવતી */
20 Dice
સૂત્ર |
vie
'કp3
SRA
આગરાષ્ટ5.
- સાધુત્વ અને મૃષાવાદ :મૃષાવાદ બોલનારાઓ મૃષાવાદનો મર્મ સમજે છે કે ?, મૂલ્ય સમજ્યા વિના મૂલ્યવાન વસ્તુઓનો ઉપયોગ કરી શકાય કે નહિ? જેવા દેહના રોગો છે, તેવા જ આત્માના પણ રોગો છે અને આત્માના રોગો દેહના રોગોથી મહા ભયંકર છે. - આ જગતમાં દીવાની જરૂર આંધળાને છે કે દૃષ્ટિવાળાને ? / આંધળો દીવો ઇચ્છે છે કે દેખતો દીવો ઇચ્છે છે? પચ્ચકખાણ ક્યારે લઈ શકાય ? જે આત્માને પચ્ચકખાણનો ભાવ થયો નથી તે આત્મા પચ્ચકખાણની પ્રતિજ્ઞા કેવી રીતે કરી શકે? એ પ્રતિજ્ઞાને ગુરૂદેવની સાનિધ્યમાં થાય તો તેથી મૃષાવાદનો દોષ ગુરૂદેવને લાગે કે ન લાગે ? ક્યનો વિચાર અકર્તવ્ય છે. પરંતુ ક્ય પછી જે છે તેનો જ વિચાર કર્તવ્ય છે. ધર્મની કિંમત જાણવાની જરૂર
શાસ્ત્રકારોએ જરૂર માની છે. નાના બાળક શાસ્ત્રકાર મહારાજ ભવ્યજીવોના ઉપકાર હીરામોતીના અલંકારો પહેરીને રસ્તામાં ફરતો હોય માટે ધર્મોપદેશ આપતાં એ વાત વારંવાર જણાવી તેને પણ તે અલંકારો ફેંકી દેવાનું જે કહે છે તે ગયા છે કે જે કોઈ ધર્મ કરવા ઇચ્છે છે તેણે સૌથી માણસને આપણે પ્રામાણિક કહેતા નથી, પરંતુ પહેલાં ધર્મની કિંમત જાણવાની જરૂર છે. ધર્મ બદમાસ જ કહીએ છીએ. જે માણસ ચોર છે લુંટારો કરનાર ધર્મની કિંમત ન જાણતો હોય અને છતાં છે અથવા તો બદમાસ છે તે જ માણસ છોકરાને તે ધર્માચરણ કરે તો તે ધર્માચરણ મિથ્યા તો થતું પહેરેલા દાગીના ફેંકી દેવાનું કહે છે, સારો માણસ નથી. ધર્મની કિંમત જાણ્યા વિનાનો ધર્મ પણ ફળને અથવા ગૃહસ્થ કદાપિ તેને એવું કહેતો નથી. બાળક આપનારો તો નિવડે જ છે. પરંતુ છતાં ધર્મ અજ્ઞાન છે અને અજ્ઞાનપણામાં તે અલંકારો ધારણ આચરનારે ધર્મ જાણવો જ જોઈએ એ વાત કરે છે તો તેના અથવા તો તેના ઇષ્ટમિત્રોની ફરજ