Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૭૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૪-૧૯૩૭ કે ક્ષેત્રનો ભેદ નહિ પડે.
અશાતા દેવા જ્ઞાન ન હોવાથી જઈ શકે નહિં. અને 'પ્રશ્ન ૮૯૯-તત્ત્વાર્થમાં પવિત્ન કાWIષ ભવનપતિના પરમાધાર્મિક દેવો નરકમાં અવધિજ્ઞાન એમ કહી મનુષ્ય અને તિર્યંચને આનગામિક આદિ વગરના થઈ જાય. ફક્ત ઊર્ધ્વલોકમાં અન્ય દેવની છ ભેદવાળું અવધિજ્ઞાન જણાવે છે તો નારકી અને
નિશ્રાયે જાય તો ત્યાં અવધિ વધવાનો સંભવ નથી. દેવતાને અવધિજ્ઞાનના એ છ ભેદોમાંથી કોઈ ભેદો
નીચે દેખવાનો સ્વભાવ અવધિનો જે ગણાય છે હોય કે નહિં ?
તે આ સ્થાને ઘણો જ ઉપયોગી છે. સમાધાન-શ્રી આવશ્યકનિર્યુક્તિમાં મગોડ
પ્રશ્ન ૯૦૧-પૂનમના ક્ષયે ચૌદશે પૂનમનું પણ એ ગાથામાં નારકી અને દેવતાને આનુગામિક
આરાધન મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી જણાવે છે નામના મેદવાળું જ અવધિજ્ઞાન હોય એમ જણાવેલ
તો ચૌદશ પૂનમ ભેળી ન કેમ ગણાય? છે. વળી મહિલાદિરા એમ કહીને પણ જણાવે સમાધાન-પૂનમના ક્ષયે ચૌદશ પૂનમ ભેગી ન છે કે દેવ અને નારકીનું અવધિજ્ઞાન આનુગામિક થાય, પણ તેરસનો ક્ષય માની તેરસે ચૌદશ અને જ હોય. વળી દરેક દેવતા નારકીના અવધિનું ભવને ચૌદશે પૂનમ થાય, તેમાં ચૌદશને દિવસે પૂનમનો અંગે નિયમિતપણું હોવાથી તે અવસ્થિત મેદવાળું ભોગ હોવાથી અને તેરશે ચૌદશનો ભોગ હોવાથી હોય છે. તે દેવનારકીના ભવ સુધી તે નથી પડતું ચૌદશે પૂનમનું પણ આરાધન થઈ જાય. ત્યાં માટે તે અપ્રતિપાતિ ભેદે છે. એટલે આનુગામિક ભોગની હયાતી હોય છે અને આરાધના થાય છે. અને અવસ્થિત કે અપ્રતિપાતિ ભેદવાળું અવધિ તે
પ્રશ્ન ૯૦૨-પૂનમના ક્ષયે તપસ્યા માટે પાક્ષિક દેવ નારકીને હોય છે, અનાનુગામિ, પ્રતિપાતિ, અને વર્ધમાન કે હીયમાન ભેદો તેઓને ન હોય.
ચાતુર્માસિક છઠ્ઠનું દૃષ્ટાન્ત કેમ કીધું છે ? પ્રશ્ન ૯૦૦-દેવતા અને નારકીઓને જે અવધિનું
સમાધાન-પક્ષ્મી અને ચઉમાસીના છઠના નિયત ક્ષેત્ર છે તે પોતપોતાના સ્થાનમાં હોય ત્યારે
અભિગ્રહવાળા કંઈ એક દિવસે બે ઉપવાસ કરી તો ઠીક, પણ જ્યારે તેઓ તે પોતાના સ્થાનથી અને
લેતા નથી. પરંતુ એક દિવસે ષષ્ઠનું પચ્ચદ્માણ
લઈ બીજે દિવસે પુરૂં કરે છે. તેવી રીતે તેરસે ચૌદશ દેશ્યક્ષેત્રથી બહાર જાય ત્યારે પણ તેટલું અવધિ
માની તે દિવસે કરેલો તપ ચૌદશે માનેલી પૂનમથી આગળ વધે કે નહિ ?
પૂરો થાય છે. માટે એ દૃષ્ટાન્ત છે. જો એમ ન સમાધાન-સ્થાન કે દૃશ્યક્ષેત્રથી પણ બહાર જનાર માનીયે બે દિવસના પૈષધ બ્રહ્મચર્ય અને દેવનારકીને પણ સ્વપ્રમાણમાં અવધિ રહે છે એમ સચિત્તિદિત્યાગવાળાને શું એક જ દિવસ પાલન માનવું જોઇએ. અન્યથા ચાર દેવલોક સુધીનાં કરવું. આજ્ઞાનું બહાનું શાસ્ત્ર અને પરંપરાથી દેવતાઓ વાલુકાપ્રભામાં મિત્રને દેવા કે શત્રુને વિરૂદ્ધમાં ન ચાલે.