Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ જીવ કર્મને શી રીતે ગ્રહણ કરે છે? ન મળે. જે કર્મ સત્તામાં ન હોય, વેદવામાં ન હોય,
શાસ્ત્રકારે કહ્યું તેથી માનવું કે કાંઈ તર્કના ત્યાં નવું કર્મ થતુ નથી, એટલે નવો ભાગ મળે વિચારને સ્થાન છે. પહેલાં તો આત્મામાં રહેલી નહીં. પ્રદેશની અપેક્ષાએ જેટલું કર્મ પહેલા ચંચલતાને ધ્યાનમાં લો. છાપાં વાંચનારાઓને ગુણસ્થાનકવાળો બાંધે તેટલું જ તેરમા માલુમ હશે કે શારીરિક સ્થિતિના જાણકારો કહે ગુણસ્થાનકવાળો બાંધે, પણ વિભાગમાં તેરમા છે કે શરીરમાં લોહી મિનિટમાં માઇલોના માઇલોને ગુણસ્થાનકવાળાના જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મ નાશ વેગે દોડી રહ્યું છે, અને આટલા વેગે દોડી રહેલા પામ્યા છે અને બીજા અઘાતી બંધાતાં નથી એટલે લોહીની સ્વાભાવિક ઉષ્ણતા આપણે જાણી શકીએ બધું કર્મ શાતાવેદનીયમાં પરિણમે છે. મન, વચન, છીએ. આત્મા જોડે તૈજસ શરીર હંમેશાં રહે છે. કાયાના યોગોથી, ઔદારિક વિગેરે કારણોથી જીવને માત્ર નાભિસ્થાનના આઠ પ્રદેશો સ્થિર છે, બાકી કર્મનો બંધ છે, તેમાં પ્રકૃત્તિ અને પ્રદેશ બંધ યોગથી બધા અરઘટની પેઢે યા ખલખલતા પાણીની પેઠે થાય છે. સ્થિતિબંધ જે બીજો બંધ તે કષાયથી થાય ફર્યા કરે છે. લોહીની વાતના આધારે આ તૈજસ છે, લોહી વધ્યું એટલે હાડકાં વધ્યાં, વિકાર વધ્યો, શરીરવાળા આત્માની ચંચળતાની વાત પણ મનાશે. એ વાત થતા કાર્યથી સમજીએ છીએ, પણ લોહી આવા વેગવાળો આત્મા પુદગલને જરૂર પડશે. કેમ થયું તે સમજાતું નથી. તેવી રીતે તેવાં જ્ઞાન જે પુદગલોને પકડે છે તે કર્મ છે. લીધેલા ખોરાકમાં
દર્શન અને યથાખ્યાત ચારિત્ર ન થયાં હોય ત્યાં જેવી રીતે જઠરાગ્નિના પ્રતાપે સ્વાભાવથી જ હવે
સુધી યોગથી વિભાગ કેવી રીતે પડ્યો એ પણ વિભાગ થઈ જાય છે, તેવી રીતે કર્મપ્રદેશોને પણ
સમજી શકીએ નહીં. જ્યાં સુધી આત્મામાં જ્ઞાનાવરણાદિ વિભાગ પણ યોગથી મનવચન
ચલાયમાનપણું છે ત્યાં સુધી કર્મો બંધાવાપણું છે કાયાથી થઈ જાય છે, ને તેથી યોગને જ અંગે જેમ
અને એ કર્મ છે ત્યાં સુધી મોક્ષ મળવાનો નહીં. પ્રદેશબંધ લાગુ થાય છે. તેમ આ પ્રકૃતિબંધ પણ
એથી પ્રવૃત્તિવાળા કેવળી કોઈ કાળે મોક્ષે જતા તે યોગથી જ થઈ જાય છે. પ્રદેશના સાત આઠ ભાગ પડી જાય છે. જ્યાં સુધી ચંચલતા
નથી, એનું કારણ ?” એવું ખુદ ગૌતમસ્વામી (ચલાયમાનપણું) છે ત્યાં સુધી કર્મબંધ છે.
ભગવાન શ્રી મહાવીરદેવને પૂછી શક્યા, સમજવાને આત્મામાં જ્ઞાનાવરણીય કર્મ બીલકુલ હોય નહીં
માટે પ્રશ્ન કરવાની દરેકને છૂટ છે, જેને ડહોળવું તો બહારના પુદગલો જ્ઞાનાવરણીયમાં પરિણમી
હોય તેને માટે છુટ નથી. સામાન્યતયા એમ કહેવાય શકે નહીં. આંગળી હોય તો આવતા આહારના
છે કે મિથ્યાષ્ટિ મોક્ષે ગયા, પણ તેઓ મિથ્યાત્વ પુદગલનો ભાગ આંગળીને મળે, કપાઈ ગઈ તો
છોડીને સમ્મન્દિષ્ટિ થયા ત્યારે જ મોક્ષે ગયા છે. પછી તે આંગળીને આહારનો ભાગ મળે નહીં,
તેવી રીતે સયોગીપણામાં કેવળી મોક્ષે જાય નહીં, ખોરાકમાંથી પહેલાં હોય એમાં પોષણ મળે. કેમકે શાતાવેદનીયનો પણ બંધ તો છે ને ! જ્યારે પહેલાંનો નાશ થાય (ક્ષય પામે) તો નવું પોષણ બંધ થતો અટકે થાય ત્યારે જ મોક્ષે જવાય. થતું નથી. સત્તા અને ઉદયમાં જ્ઞાનાવરણીય હોય વાયાએ, કાયેણં' પણ કહ્યું, તથા “મણેણ ત્યાં સુધી જ નવા જ્ઞાનાવરણીયનો ભાગ તેમાં મળે. ઇત્યાદિ એમ પણ કહ્યું, તો બંધ મોક્ષનું
નં વેય વરુ જે વેદાય તે જ બંધાય. કારણ શું ? શરીરના જે ભાગમાં લોહી ફરે તે જ ભાગને પુષ્ટિ જો મન એક જ બંધનું કારણ હોય, મન મળે, જેમાં લોહી ફરતું બંધ થયું તે ભાગને ભાગ સિવાય બંધ થતો જ ન હોય તો “વાયાએ કાયણ'