Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૩૮
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ કુદરત તમોને એ વસ્તુ મેળવી આપ્યા વિના તે પ્રકારે આત્માના ગુણોને પ્રકટ કરવા, ત્યાં જ રહેવાની જ નથી. શાસ્ત્રકારોએ તો એ સનાતન મારા કાર્યની સિદ્ધતા છે, અન્યરીતિએ મારા કાર્યની નિયમ વર્ણવી જ દીધો છે કે જો તમે સમ્યકત્વને સિદ્ધતા નથી! પ્રાપ્ત કર્યું હોય અને પછી તમે આત્માનું જ સાધ્ય
આત્માના ગુણો પ્રકટ કરું એ સિવાય રાખીને ફરો તો કંઈપણ શંકા વિના જરૂર તમને
સમકિતીનું બીજુ લક્ષ હોતું જ નથી. સમ્યકત્વવાળો નવ પલ્યોપમે દેશવિરતિ સંખ્યાતાસાગરોપમે
કોણ છે એ જાણવા માટે સમકિતીનાં લક્ષણો સર્વવિરતિ અને એટલેજ સંખ્યાતા સાગરોપમે
દર્શાવવામાં આવ્યા છે કે દેવગુરૂ વગેરેની ભક્તિ, ઉપશમ અને એનાથી સંખ્યાતા સાગરોપમે
ધર્મ સાંભળવાની ઈચ્છા ધર્મ ઉપર રાગ, તથા ધર્મ, ક્ષપકશેણી તથા મોક્ષ મળે જ મળે ! આને તામ્રલેખ :
ગુરૂ અને દેવના વૈયાવચ્ચમાં પોતાની શક્તિ પ્રમાણે સમજો. જેમ તામ્રલેખ કે શિલાલેખ તરીકે કરી
| નિયમો, એ સઘળાં સમ્યકત્વનાં લક્ષણો છે. પરંતુ આપેલો દસ્તાવેજ ફરતો નથી તેમ શાસ્ત્રકારોએ
સમ્યકત્વના આ લક્ષણો બીજાનું સમ્યકત્વ જાણવા તમોને કરી આપેલો આ દસ્તાવેજ પણ અખંડ અને
માટેના છે. પોતાના આત્માનું સમ્યકત્વ જાણવા અભંગ છે અને તે પણ કદી ફરે એવો નથી.
માટે શમઆદિ પાંચલિંગનાં નિયમો બતાવ્યા છે. શાસ્ત્રમાં કેટલીક વસ્તુ બહુલતાની અપેક્ષાએ પણ
વ્યવહારથી શુદ્ધ દેવાદિને માનવા સમાદિને ધારણ કહેવાય છે. પરંતુ આ મોક્ષના ધ્યેયરૂપ સંખ્યત્વ કરવા ગઢ ઉપર રાગ રાખવો, ધર્મ ઉપર રાગ પછી જણાવેલ મોક્ષ પ્રાપ્તિનો ક્રમ સર્વવ્યાપક છે.
રાખવો, દેવ ગુરૂના વૈયાવચ્ચમાં પ્રવર્તવું એ સઘળું અર્થાત્ વિકલ્પ વાદે આ ક્રમ નથી.
સમ્યકત્વનું કાર્ય થયું ગણાય છે. આ વસ્તુ એવી સમકતીજીવને રખડપટ્ટી પર ચઢવાનું હોતું છે કે તેમાં કોઈને પણ વિરોધ આવી શકવાનો નથી. જ નથી. પરંતુ સમકતીજીવ રખડપટ્ટી પર ચઢે છે સઘળાને જ આ વસ્તુ કબુલ રાખવી પડે તેવી છે. એનું કારણ એ છે કે તે પોતાના ધ્યેયને ચુકી ગયેલો પણ અહીં એક ઘણો જ મુશ્કેલ અને મહત્ત્વનો હોય છે. એક વખત સમ્યકત્વ પામ્યા પછી આત્મા સવાલ ઉઠે છે. આ સવાલ શું છે તે તપાસીએ. જો સાથે ચૂકી જાય તો જ તે રખડપટ્ટીએ ચઢે છે.
એ પ્રશ્ન એ છે કે સમાદિનું પાલન શા માટે જો તે સાધ્ય ચૂકેલો હોતો નથી તો તેને રખડપટ્ટી
કરવામાં આવે છે ? ધર્મ ઉપર રાગ રાખવો તે કરવાની રહેતી જ નથી ! જેમ કીડી ગમે ત્યાં જતાં
પણ શા માટે? ધર્મ શ્રવણની ઈચ્છા, વૈયાવચ્ચનો ગમે તેવા પ્રયત્નો કરતાં માત્ર મીઠાશને જ પોતાના
નિયમ તથા શુદ્ધદેવાદિને માનવા એ સઘળું શા માટે એક ધ્યેય તરીકે રાખે છે, તે જ પ્રમાણે જો આત્મા
છે ? આપણે બજારમાં જઈએ છીએ ત્યાં માલ પણ આત્માના સ્વરૂપ તરફ જ નજર રાખે છે તો
વેચાતો દેખીએ છીએ. તે વેચાણના ચોપડા લખાતા તે આત્મા વહેલો મોડો પણ એ આત્માના ધ્યેયરૂપ દેખીયે છીએ. લેવડદેવડ થતી દેખીએ છીએ. એ આત્મતત્ત્વને જરૂર મેળવી શકે છે ! કીડીની દૃષ્ટિ
સઘળું શા માટે થાય છે તે વિચારતાં માલમ પડે પદાર્થ તરફ હોતી નથી, પરંતુ તેનું લક્ષ મીઠાશ છે કે એ સઘળું નફો મેળવવા માટે અને નફાની તરફ જ હોય છે. બધી વસ્તુ સાચી છે. પરંતુ સૌથી આશાએ થાય છે ! બજારમાં થતી લેવડ-દેવડ તે શ્રેષ્ઠ તો મીઠાશ જ છે એમ તે માને છે. એજ રૂપિયા આપવા લેવાના મુદાથી થતી જ નથી. ચોપડા પ્રમાણે સમકિતીનું પણ એજ લક્ષ્ય હોય છે કે ગમે લખાય છે તે પણ ચોપડા લખવાના જ મુદાથી