Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૩૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ માન્ય રાખી જ લીધી અને તે ધીજ કરીને પોતાની છે તે દેવું પણ નથી.” આ સાંભળીને રાજાએ નિર્દોષતા સિદ્ધ કરી આપવાને તૈયાર થયો. ધીજ તરત ટોણો માર્યો કે કેમ મહાશય ! તમે તો એમ તરીકે એવું ઠરાવવામાં આવ્યું કે પ્રધાને એક તેલથી કહેતા હતા કે એકવીસ જન્મ થાય તો પણ મન પૂરો ભરેલો વાડકો લેવો, એ વાડકો લઈને તેણે કાબુમાં આવવાનું નથી, તો પછી આ વખતે આ આખા બજારમાં ફરી આવવું, જો એ તેલના એકજ અવતારે તમારું મન કાબુમાં આવી ગયું એ વાડકામાંથી ટીપું પણ તેલ નીચે ન પડે તો જાણવું કેવી રીતે બન્યું.? કે પ્રધાન સાચો અને પ્રામાણિક છે, અને તેમ
પ્રધાને કાન પકડયો અને તેણે કહ્યું, થતાં તેની સજા મુલત્વી રાખવી. બીજે દિવસે
• “માબાપ! બોલવામાં તો સહેલાઈથી બોલી જવાય સવારે પ્રધાન તેલનો વાડકો લઈને નીકળવાનો
છે કે લાખ મરણ થાય તો પણ મન કાબુમાં નહિ હતો, રાજાએ એ દિવસને માટે ખાસ ગુપ્ત રીતે
આવે, પરંતુ જ્યારે આવી પડે છે ત્યારે તો એકજ આખો રસ્તો શણગારાવ્યો. ઠેકઠેકાણે વાજીંત્રો
મરણ પણ મનને કાબુમાં લાવવાને માટે પુરતું નીવડે મૂકાવ્યા. મિઠાઈઓની નાનાવિધ દુકાનો તૈયાર
છે. હવે જો એકજ મરણ મનને ઠેકાણે લાવવાને કરાવી, અને ઠેકઠેકાણે નટોના ખેલ પણ ચાલુ
માટે પુરતું છે તો પછી આ સાધુઓ તો અનંત કરાવી દીધા. રસ્તાની શોભા એવી મનોહર થઈ
મરણોને નજરે થતા જુએ છે, તો પછી તેઓ પોતાના હતી કે ગમે તેવો ત્યાગી હોય તો તેને પણ આંખ
મનને ઠેકાણે લાવે તેમાં શી નવાઈ વારૂં? પ્રધાને ઉંચી કરીને જોવાનું મન થઈ જતું હતું.
રાજાની આગળ માથું નમાવ્યું અને કહ્યું કે મહારાજ - પ્રધાને હાથમાં વાડકો લીધો અને તે તો આપની વાત સોએ સો ટકા મને કબુલ છે, રાજાએ સીધો જ રસ્તે ચાલતો થઈ ગયો ! આજુબાજુ નજર આ ઉદાહરણમાં ચોખો પ્રપંચ રચ્યો હતો, પરંતુ પણ ન નાંખે, અને સીધેસીધો જ ચાલતો જાય તેને આ પ્રપંચ કેમ રચવો પડ્યો હતો તે વિચારો. ! જાણે રસ્તો શૂન્ય છે, રસ્તા પર માણસ જ નથી. રાજાએ આ પ્રપંચ એકજ મુદાએ રચ્યો હતો. કે પોતે નિર્જન અરણ્યમાં ચાલે છે. એ પ્રમાણે પ્રધાન મારા સૈન્યનો એક સિપાઈ પણ ફુટવો ન જ જોઈએ. ચાલે છે, અને પેલો તેલનો વાડકો સાચવે છે ! રાજનીતિ કુશળ રાજાઓ પોતાના લશ્કરના એક રસ્તા પરની અલૌકિક શોભા તે નથી જોતો કે નથી સાધારણ સિપાઈને પણ કોઈ બેવફા બનાવે. તે તેનું ચિંતવન કરતો. આખરે પ્રધાન ગામમાં ફરીને સહન કરતા નથી અને તેને ગરદન મારે છે. રાજસભામાં વાડકો લઈને પાછો આવ્યો. રાજાની
રાજાઓને એના એકએક સિપાઈની કિંમત સામે હાજર થયો, અને પેલો વાડકો મૂકી દીધો.
ના હોય છે એનો એક પણ સિપાઈ પરવશ થાય કે રાજાએ તેને પૂછ્યું, “મહાશય ! તમે જે રસ્તાપર બેવફા બને તે એનાથી સહન થતું નથી. એજ વૃત્તિ ફર્યા હતા તે રસ્તાનું તો જરા વર્ણન કરો. પ્રધાન
આપણામાં આવવાની જરૂર છે. એક ધર્મી અધર્મી સાહેબ જવાબ આપે છેઃ મહારાજ ! મેં તો મન
થતો હોય તો ધર્મીએ પેલાને અધર્મી થતો એવું કાબુમાં લઈ લીધું હતું કે પૂછવાની વાત જ
અટકાવવાના સઘળા પ્રયત્ન કરી છૂટવા જ જોઈએ, નહિ. આજુબાજુ જોયું પણ નથી, અને શું થાય તો જ એ ધર્મ તે સાચો ધર્મ છે. જે ધર્મ બીજાને