Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
A
,
,
,
,
,
,
,
,
,
,
,
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૩૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ અધમ થતો જુએ, પાપમાં પડતો જુએ, અને છતાં પાતાળ એક થઈ ગયા જેવું લાગવું જ જોઈએ, જે ધર્મીનું રૂવાડું સરખું પણ ફરકતું નથી તે કેવા કમઠ તપસ્વી ધુણી ધખાવીને બેઠો હતો અને તે પ્રકારનો ધર્મી છે ? તેનો ખ્યાલ કરજો. પોતાની ધુણીમાં નાગને બાળી મૂકતો હતો, તે માટે મુનિસુવ્રતસ્વામીજીને કેવલજ્ઞાન થયેલું હતું, તો પણ પાર્શ્વનાથજીએ તેની સાથે વાદવિવાદની તડાતડી તેઓ રાતોરાત પેઠાણપુરથી નીકળીને એક ઘોડા કરી હતી. આ વાદવિવાદની તડાતડીમાં પણ માટે ભરૂચ આવ્યા હતા. ધર્મની દૃષ્ટિએ આત્માના પાર્શ્વનાથજીનો મુદો તો એકજ હતો કે પેલા બળતા મહારાજ્યને જેમણે જાણ્યું હોય તેવાઓ તો એક કાળા નાગને બચાવી લેવો. નાગ એટલે જગતનું ધર્મી વધે તે માટે પણ ભગીરથ પ્રયત્નો કરવા તૈયાર હલકામાં હલકું અને અત્યંત તિરસ્કારાયેલું પ્રાણી! થાય છે, તે ઉપરની વાત ઉપરથી માલમ પડી આવે પરંતુ તેનું પણ જો હિત થાય તો તેને માટે પણ છે. શ્રીમાન મુનિસુવ્રતસ્વામી તો કેવળી હતા, એક સાચા મહાત્મા કેવો પ્રયત્ન કરે છે તે જુઓ. તેમના જ્ઞાનમાં કાંઈ ખામી નહતી, તે છતાં એક એક પ્રાણીના હિતના સાધન માટે પણ જે આવો ધોરાને માર્ગે લાવવા માટે તે તીર્થકર જેવાએ પરિશ્રમ ઉઠાવે છે તે જ ધમી છે. ધર્મનું તત્ત્વ ભગીરથ પ્રયત્ન કર્યો હતો. મુનિસુવ્રતસ્વામીજી ૬૦ સમજેલો ધમી બીજા ધમીને માર્ગમાં રાખવામાં અને જોજનનો વિહાર કરીને ભરૂચ સુધી આવ્યા હતાં. લાવવામાં કોઈ દિવસ જરા પણ ઓછાશ રાખતો
ક્યાં આપણાં પૂર્વાચાર્યોના ભગીરથ પ્રયત્ન અને નથી. જે આત્મા ધર્મીઓને માર્ગમાં લાવવા કે સ્થિર કયાં આજે એ ધર્માચાર્યોની પ્રવૃત્તિને ડુંગર ખોદીને રાખવામાં બેદરકાર રહે છે તે આત્મા ધર્મનું સ્વરૂપ ઉંદર કાઢવાની પ્રવૃત્તિ “કહીને હસવાની આપણી જ સમજયા નથી એમજ કહેવું પડે છે. અને જે મનોવૃત્તિ ! મુનિસુવ્રતસ્વામીજીનું કાર્ય શું હતું તે આત્મા ધર્મનું તત્ત્વ સમજ્યો નથી તે જ આત્મા જરા ધીરજપૂર્વક તપાસો. તેમણે પઠણપુરથી ભરૂચ ધમી જીવને ધર્મમાર્ગમાં લાવવા કે દઢ કરવામાં સુધીનો પ્રવાસ કર્યો અને તે પણ એક રાતમાં !! બેદરકાર રહે છે. પરંતુ આટલો પ્રવાસ કરીને તેમણે કર્યું શું? શું લશ્કર વિના રાજ્ય નથી. લશ્કર જ ન હોય ફળ મેળવ્યું ? તો જવાબ એ છે કે તેમણે એક તો રાજ્યનો કોઈ અર્થ જ થતો નથી, તેથી જ મરતા ઘોડાને સુધારવાને માટે સાઠ જોજનનો રાજનીતિને સમજનારો રાજા સૌથી પહેલો પોતાના એકરાતમાં વિહાર કર્યો હતો, ત્યારે આજે તો લશ્કરની કાળજી રાખે છે અને તેનો સહકાર શોધે આપણે તેમના જેવાના મહાન કાર્યને માટે પણ કહી છે, તે જ પ્રમાણે સમ્યકત્વી જ્ઞાની, દઈએ છીએ કે ઓહો એ કામમાં તે શું દહાડો સમ્યક્રચારિત્રવાળો, પણ આત્મા જાણે સમ્યગદર્શન વળ્યો ! આ તો ખોધો ડુંગર અને માર્યો ઉંદર ! પામેલો આત્મા પણ જ્ઞાનચારિત્રવાળાનો સહકાર ખરી વાત એ છે કે આવા ઉદ્દગારો તેના મોઢામાંથી જ શોધે છે. એવા સહકાર વિના તે પણ રહી જ નીકળે છે કે જે ધર્મના સાચા રહસ્ય અને સાચા શકતો જ નથી. આત્માને પણ આ જગતમાં કર્મરાજા પ્રેમથી અજ્ઞાન છે અને ધર્મનું સાચું રહસ્ય જ સાથે યુદ્ધ ખેલવું છે, અને તે એ રણસંગ્રામ પાંડવો સમજયા નથી.
અને કૌરવોની લડાઈ કે યુરોપી મહાયુદ્ધના કરતા જે ધર્મનું સાચું રહસ્ય સમજ્યો છે તેવાને પણ મોટો છે અને આત્માને મળતો વિજય એ તો એક ધર્મી જીવ અધર્મી થાય તો પણ આકાશ સમ્રાટ દુર્યોધન, જ્યુલીયસ સીઝર, નેપોલીયન