Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૦૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૨-૧૯૩૭ પણ પડે. છતાં જૈનટીપણાના હિસાબે કોઈ પણ જૈન જ્યોતિષ એમ ચાલ્યું હોય અથવા તેને આધારે તિથિની વૃદ્ધિ તો હોય જ નહિં. યાદ રાખવું કે જ વર્તન થયું હોય એમ નક્કી કહેવાય નહિં. પણ શાસ્ત્રોમાં ગતિરાત્ર એમ કહ્યું છે અને તેનો અર્થ એટલું તો નક્કી કહી શકાય કે ભાષ્યકાર અને તિથિની અધિકતા એવો થાય છે. પણ એ અતિરાત્ર ચૂર્ણિકાર મહારાજના વખત સુધી લૌકિકવ્યવહાર સૂર્યમાસની અપેક્ષાએ છે અને સૂર્યમાસ તો કોઈ જૈનજ્યોતિષને મળતા એવા જ્યોતિષથી ચાલતો વ્યવહારમાં નથી. વળી યુગ જે પાંચ વર્ષનું હોય હતો અને તેથી જ ભાષ્યકાર અને ચૂર્ણિકાર છે તેમાં તમાસ કર્મમાસ વચ્ચે દરેક મહિને અડધા રાજાઓએ પર્યપણાની વ્યાખ્યા કરતાં પૌષ અને દિવસનો ફરક હોવાથી પાંચવર્ષના સાઠ મહિનાને
અષાઢ એ બે માસની જ વૃદ્ધિ માની છે. અને એ હિસાબે એક માસ વધે છે એટલે તિથિયો જે ક્ષીણ
હિસાબે શ્રાવણ કે ભાદ્રપદની વૃદ્ધિનો સવાલ થઈ તેનો સરવાળો એ એક માસ વધવાથી મળી
કોઈપણ ભાષ્ય કે ચૂર્ણિઓમાં ચર્ચાયેલો જ નથી. રહે છે. પણ જો સૂર્યમાસની અપેક્ષાએ તિથિની વૃદ્ધિ
એટલું જ નહિ, પણ ભગવાન શ્રીહરિભદ્રસૂરિજીના ચાલુમાં લઈ લેવામાં તો બીજો માસ જે યુગમાં વધારવો પડે છે. તે વધારવાનો પ્રસંગ જ નહિં આવે
અનેક વિવરણો અને શાસ્ત્રો વિદ્યમાન છતાં તેમાં અર્થાત્ ચોક્કસ માનવું પડશે કે જૈનટીપ્પણાને
પણ કોઈપણ જગા પર શ્રાવણ કે ભાદ્રપદની વૃદ્ધિની હિસાબે કર્મમાસ કે જે વ્યવહારનો વિષય છે તેમાં ચર્ચા કે ખુલાસો નથી. એટલું જ નહિ પણ તે તિથિની વૃદ્ધિ હોય જ નહિ. અને કોઈપણ તિથિની બાબતનો ઇશારો શુદ્ધાં નથી. ભગવાન વૃદ્ધિ ન હોય પછી પર્વતિથિની વૃદ્ધિ તો હોય જ શ્રીહરિભદ્રસૂરિજી ભાષ્યકાર અને ચૂર્ણિકારની ક્યાંથી ? અને જ્યારે પર્વતિથિની વૃદ્ધિ જ નજીક થયેલા હતા. તે પણ એ શ્રાવણ અને જૈનટીપણાને હિસાબે થાય નહિં તો પછી વૃદ્ધી ભાદ્રપદની વૃદ્ધિની ચર્ચા કે વિચારણા ન કરવાથી
(સેવા)તથોત્તર એ વાક્યને જન્મ જ ક્યાંથી તેમજ સંવચ્છરીની રાત્રે કલ્પનું છેલ્લું વ્યાખ્યાન મળે ? કહેવું પડશે કે શ્રીઉમાસ્વાતિવાચકજીના કરવાનું કથન જે શ્રી આવશ્યકમાં સ્પષ્ટ શબ્દોમાં પ્રઘોષને આધારે તેઓશ્રીના વખતે પણ લૌકિકમત છે તેથી જણાવી આપે છે. કહેવાની મતલબ એ કે પ્રમાણે જ તિથિની આરાધના થતી હતી. બીજી ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી સુધી જ્યોતિષનો હકીકત એ વિચારવાની છે કે જૈનજ્યોતિષ સ્વતંત્ર વર્તાવ લોકોમાં પણ જૈનશાસ્ત્રને મળતા જ્યોતિષને રીતે સૈકાઓથી જુદું છે એ વાત સાચી છે અને આધારે જ ચાલતો હતો. હવે જ્યારે ભાષ્યકાર અને જૈનજ્યોતિષના હિસાબે પૌષ કે આષાઢ સિવાય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી સુધી જૈનજ્યોતિષ અન્ય કોઈ માસ અધિક ન હોય અને એ અને લૌકિકજ્યોતિષ એકરૂપે ચાલતાં હતાં અને તેને જૈનજ્યોતિષ પ્રમાણે જ વૌરિને નીતિશાસ્ત્ર માં
લીધે તે કાલના તે તે પ્રસિદ્ધ ગ્રંથોમાં શ્રાવણાદિ પણ તિથિની હાનિ જણાવી છે. વળી યુગમાં પૌષ
માસવૃદ્ધિના નામે કે પર્વતિથિની કે સામાન્ય તિથિની અને અષાઢ એ બે જ માસ વધે એમ પણ એમાં
વૃદ્ધિને અંગે કોઈ સવાલ કે ચર્ચા ચાલી જ નથી તો જણાવ્યું છે. એટલું જ નહિં. પણ વર્ષની શરૂઆત
પછી ભગવાન ઉમાસ્વાતિવાચકજીની વખતમાં પણ તે કૌટિલેયમાં શ્રાવણ વદિ એકમથી જ માની
અધિકતિથિની વિચારણા ક્યાંથી આવી કે જેથી વૃદ્ધી છે. એ ઉપરથી એમ કહી શકાય કે તે જમાનામાં
વાર્યા તથ-ત્તા એટલે તિથિ વધી હોય તો ઉત્તરની જૈન જ્યોતિષ અને રાજ્ય જ્યોતિષ બન્ને સરખી રીતે ચાલતાં હશે, છતાં સર્વ પૂર્વધરોના કાલમાં
તિથિને પર્વતિથિ તરીકે કરવી એમ જણાવવાની જરૂર રહે. આવી શંકા થવી અસ્વાભાવિક નથી. પણ