Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૪૭
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
સિદ્ધ બુદ્ધ મુક્ત પરિનિવૃત
અને નાશ કરનાર કોણ ?
ધર્માત્મા મુમુક્ષ વૈરાગ્યવાન અને સમ્યગ્દષ્ટિ છાસઠ સાગરોપમ જણાવી મનુષ્યોના ભવાની માત્ર તરીકે જે જીવો હોય છે, અગર જે જીવો પોતાના અધિકતા જણાવી છે. એટલે વિજ્ય આદિ ચાર આત્માને ધર્માત્માદિ રૂપે પરિણમાવવા માગતા હોય અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા જીવોને ત્રણ ભવ છે, તે સર્વજીવોનું એક જ ધ્યેય હોય છે, અને તે મનુષ્યના અને વચમાં બે ભવ દેવના એમ પાંચ બીજું કંઈ નહિં, પણ ઉપર જણાવેલું એક જ જ ભવ થાય અને આજ કારણથી વિનયાપુ શિવઃ સિદ્ધપણું વગેરે. એ સિદ્ધપણા આદિના ધ્યેયની એમ તત્ત્વાર્થ વગેરેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, એટલી બધી પ્રબળતા અને ઉત્તમતા છે કે એ
ત્યાં જણાય છે કે બીજી વખત વિજ્યાદિચાર સિધ્ધપણાના ધ્યેય સિવાયના ત્યાગને પણ
અનુત્તરવિમાનમાં એટલે વચમાં એક જ મનુષ્યનો શાસ્ત્રકારો અત્યાગ માને છે, અને એ સિધ્ધપણાના
ભવ કરી બીજી વખત ઉત્પન્ન થનારો જીવ જરૂર ધ્યેયવાળાને અત્યાગ હોય તો પણ ત્યાગવાળો
આગળના મનુષ્ય ભવમાં મોક્ષ જ મેળવે છે. અર્થાત્ કથંચિત્ માને છે. અને એજ કારણથી પરમર્ષિયો જે જીવોને સિદ્ધપણા આદિના ધ્યેય સિવાય
એ તત્ત્વાર્થનું કથન અપ્રતિપાતિ સમ્યકત્વાળાને અંગે વૈરાગ્યઆદિને આદરવાનું થાય છે તેને સિદ્ધપણા
જ વધારે યોગ્ય ગણાય. પહેલી વખત પણ આદિના પ્રશ્નો થવાનો નિયમ કહેતા નહિં. પણ
મનુષ્યભવથી જ વિજ્યાદિ અનુત્તરોમાં જઈ શકે જેઓ વૈરાગ્યાદિવાળા ન હોય, છતાં સિદ્ધપણા
અને મોક્ષની પ્રાપ્તિ પણ મનુષ્યમાં જ થાય માટે આદિના ધ્યેયવાળા થાય છે તેમને એક બે ત્રણ વિજ્યાદિદ્રારાએ મોક્ષે જનારાને મનુષ્યના ભવ ત્રણ ભવમાં સિધ્ધઅવસ્થા પ્રાપ્ત થવાનું જણાવે છે. છેવટે અને દેવના ભવ બે, એમ ઍકદર પાંચ જ ભવ સાત આઠ ભવે તો જરૂર સિધ્ધપદને મેળવે એમ થાય. આવી રીતે અપ્રતિપાતિ સમ્યકત્વની જણાવે છે. કોઈપણ જીવ સિધ્ધપણા આદિ ધ્યેયમાં અપેક્ષાએ વિજ્યાદિકમાં બે વખતની ઉત્પત્તિ અવિચલપણે રહે તો શાસ્ત્રકાર મહારાજાઓ લેવાથી શ્રી કર્મગ્રંથની અંદર વિજ્ય આદિચાર ચોખ્ખા શબ્દોમાં ફરમાવે છે કે તે સાત આઠ ભવમાં અનુત્તરોમાં અનેક વખત કહેલી ઉત્પત્તિ અથવા મોક્ષ પામ્યા સિવાય એટલે સિધ્ધપણા આદિપણાને ચાર ચાર વખત વિજ્યાદિમાં ઉત્પત્તિ અગર મેળવ્યા સિવાય રહેતો જ નથી. અને એટલા જ વિજ્યાદિ ચારમાં ઉત્પત્તિ બે વખત થઈ ગયા પછી માટે સમ્યકત્વ કે જે ક્ષાયિકરૂપે કદાચ નહિં પણ પણ અય્યતાદિકમાં કહેલી ઉત્પત્તિનું મતાંતર હોય, પણ ક્ષયોપશમરૂપે હોય છે, પણ સ્થિતિ સમજી શકાશે, કેમકે પ્રતિપાતિ એવા સમ્યકત્વની