Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૫ર
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ ૫૧ હાજીખાની અમદાવાદ વિગેરે સ્થળે સમાધાન - એ જણાવેલ ફલાદેશનો કાલ આંબેલમાં વપરાય છે.
અનિયમિત અને પ્રાયે જાણવો. કારણ કે ભગવાનની પર ચોમાસામાં પહેલી ઋતુના પાપડ હોવાથી માતાને આવેલાં ચૌદ સ્વપ્નોનું ફલ નવ માસ પહેલાં
અભક્ષ્ય ગણ્યા તે વ્યાજબી ગણાય. (ખેડાસ હોતું નથી. ને તે સ્વપ્નાં ત્રીજે પહોરે હોય છે. વળી કાંતિલાલ.)
તે સ્વપ્નો સ્વ પ્રત્યે છતાં પરને ફલ દેનાર થાય પ્રશ્ન.૮૬૭-જૈનટીપ્પણાને અભાવે લૌકિકટીપ્પણાને છે. હસ્તિપાલનાં સ્વપ્નો તો આખા શાસનમાં કાલે
ફલવાળાં છે. અયોરાશિ વગેરેની ઉપર ચઢવા આધારે તિથિઓ અત્યારે મનાય છે કે પહેલાં પણ
આદિનાં સ્વપ્ના ભવાંતરોએ ફલ દેનારા પણ હોય મનાતી હતી ? સમાધાન - પ્રાચીનગ્રન્થોમાં જે એમ લખે છે કે
પ્રશ્ન. ૮૬૯-૩મ આદિ ગાથાઓથી પર્વતિથિ હમણાં જૈનટીપ્પણું નથી, એ ઉપરથી કેટલાકો એમ
ઉદયવાળી પણ હોય તે કરવી, બેસતી ન કરવી, કહે છે કે પહેલાં જૈનટીપ્પણું પ્રવર્તતું હતું, પણ એમ નક્કી કરાય, પણ પૂર્વ તિથિઃ વાય મૂલસૂત્રોમાં અષાઢ આદિ મહિનાનો અને પડવા એ વાક્ય શા માટે ? કેમ કે એવા વાક્ય ન હોત આદિ તિથિઓના વ્યવહાર હોવાથી પ્રથમ પણ તો પણ ક્ષય પામેલી તિથિ પહેલે દિવસે જ હોય. વ્યવહાર લૌકિકટીપણાને અંગે હોવો જોઈએ એમ અને તેથી તેની આરાધના પહેલે દિવસે જ થાત. કહી શકાય. કોઈપણ ચરિત્રમાં કોઈપણ પ્રસંગે કે સમાધાન - બીજઆદિ પર્વતિથિઓ ક્ષય પામેલી કોઇપણ કલ્યાણકના પ્રસંગમાં જૈનોના માસ કે હોય ત્યારે પહેલે દિવસે જ હોય એ બરોબર છે, દિનનો વ્યવહાર સૂત્રકારોએ કે પંચાગીકારોએ પણ તે ક્ષીણ થયેલ પર્વતિથિ પહેલે દિવસ આખી કરેલો જ નથી. ફક્ત ભગવાન મહાવીર મહારાજના
હોય નહિં, અને ઉદયવાળી પણ હોય નહિ. તેથી નિર્વાણનાં અધિકારમાં જ વર્ષમાસ તિથિનાં નામો
ક્ષયે પૂર્વા એમ વિધાન કરી જણાવ્યું કે ઉદયવાળી
ન મળે તો ઉદયવાળી પહેલાની તિથિ જે હોય તેને જૈનજ્યોતિષને હિસાબે જણાવવામાં આવ્યાં છે,
પર્વતિથિ કરવી. અર્થાત્ ઉદય અને સમાપ્તિવાળી પણ તેમાં પણ વ્યવહાર તો કાર્તિક વદ
છતાં પણ અપર્વતિથિનો ક્ષય ગણી એ અપર્વતિથિને અમાવાસ્યાને નામે જ કરેલો હોવાથી વ્યવહારમાં
જ પર્વતિથિ કરવી. આ વિધાન માટે આ વાક્ય લૌકિકટીપ્પણાની જ પ્રાધાન્યતા જણાવી છે.
ગણાય. નહિંતર તો પહેલાની તિથિમાં ભેગી પ્રશ્ન. ૮૬૮- રાત્રિના પહેલે બીજે ત્રીજે અને ચોથે પર્વતિથિ કરવી હોત તો ક્ષથે પૂર્વ કહેવાની જરૂર પહોરે સ્વપ્ન દેખાય તો ૧૨-૬-૩ અને એક માસે જ નહોતી. પૂર્વની અપર્વતિથિનો ક્ષય કરવો એ ફલ આપે એમ કહેવાય છે, તો ભગવાન ફલિતાર્થ છે. તેને છતાં વાચ્યાર્થ તરીકે લેવા જાય મહાવીર મહારાજને દશ સ્વપ્નોનાં ફલો ચિરકાલે તો કુતર્ક કરનાર જ ગણાય. કેમ થયાં ?