Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
• • • • • •
• • • • • • • • • •
૧૮૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭ તરત જ બધાએ નાસી જઈએ અને બિલાડીબાઈથી જૈનશાસ્ત્રકારો નથી માનતા ! જૈનશાસ્ત્રમાં તો “આ આપણી જાતને બચાવી લઈએ. આ નિર્ણય કાર્ય કરું જ ” એવો નિયમ છે, પરંતુ અહીં દેહ સાંભળતાં જ બધા રાજી થઈ ગયા અને પાડયાની વાત તો મંજુર છેજ નહિ. મહાસભાની જે જે પુકારતા સરઘસ કાઢવા તૈયાર
પોતાના નાસ્તિક પ્રધાનને સમજાવીને ઠેકાણે થઈ ગયા. પરંતુ એટલામાં એક ઘરડો ઉંદર આવીને
લાવવા માટે પેલા રાજાએ હવે એક યુકિત ત્યાં ઉભો રહ્યો અને તેણે બધાને કહ્યું કે “ભાઈઓ!
અજમાવી. તેણે પોતાના પ્રાઈવેટ સેક્રેટરી બોલાવ્યો, આપણો નિર્ણય તો બહુજ સુંદર છે. પરંતુ મોટો
તેને બધી વાત કહી, પ્રધાનને કોઈપણ રીતે ઠેકાણે પ્રશ્ન એ છે કે આપણામાંથી કયો નરવીર બિલાડીને
લાવવો છે તે જણાવ્યું અને પછી કહ્યું કે મારો ગળે ઘંટડી બાંધવા આગળ જશે ?” પેલા ઘરડા પોતાનો પહેરવાનો જે ચંદનહાર છે તે ગમે તે રીતે ઉંદરનો આ પ્રશ્ર સાંભળીને બધા ઉંદરો ઠરી ગયા! એ પ્રધાનને ઘેર એના દાગીના મૂકવાની પેટીમાં એકમેકના મોં સામે જોવા લાગ્યા. અને કયો નરવીર મકી આવજે ! પ્રાઈવેટ સેક્રેટરીએ રાજાની આ બિલાડીને ગળે ઘંટ બાંધવા જવા આગળ આવે છે
સૂચના મંજુર રાખી, અને હવે તે તેને અમલમાં તે જોવા લાગ્યા એટલામાં જોડેના ઓરડામાં એ લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પ્રાઈવેટ સેક્રેટરીએ અવાજ આવ્યો ? “મિયાઉ ! મિયા !” પહેલાં તો એવો માર્ગ લીધો કે પેલા પ્રધાન સાથે તરતજ ઉંદર મહાસભામાં નાસાનાંસ થઈ ગઈ. મિત્રાચારી બાંધી, પ્રધાન સાથે તેને એટલી બધી ઉંદરો ભાગી ગયા અને ખેલ ખલાસ થયો !! મિત્રાચારી થઈ ગઈ કે ઘરવટ જેવું બની ગયું. આજે આપણી બધાની સ્થિતિ પણ એ ઉંદર
એક દિવસ કાંઈ પ્રસંગ આવ્યો. પ્રધાન એ દિવસે
પોતાના દાગીના વગેરે કાઢવા તિજોરીની પાસે ગયો પરિષદ જેવી જ છે. આમ નહિ, આમ કરો, ફલાણું
તેણે તિજોરી ખોલી અને તે અંદરથી દાગીના કાઢવા આમ કરવું જોઈએ, ફલાણી યોજના આમ આગળ
અને તપાસવા લાગ્યો એટલામાં તેના પેલા નવા ધપાવવી જોઈએ, એવું બોલનારા તો આજે આપણી
ભાઈબંધે ધીમે રહીને પેલો ચંદનહાર જે રાજાની સમાજમાં લાખો નહિં પણ કરોડો છે, પરંતુ આમ
માલિકીનો હતો, તે પેલી તિજોરીમાં એક બાજુએ કરવું જોઈએ એને બદલે લાવો હું આમ કરું છું
નાંખી દીધો અને તત્પશ્ચાત્ હંમેશના નિયમ પ્રમાણે એવું કહેનારા કેટલા છે ? તે વિચારવાની જરૂર
પોતાને ઘેર ચાલ્યો ગયો. છે. રાજાએ વિચાર કર્યો કે મન વશ થાય છે એ
બીજે દિવસે સવારે પ્રાઈવેટ સેક્રેટરી રાજાને વાતનો અનુભવ તો પ્રધાનને કરાવવો જ જોઈએ
ત્યાં ગયો અને રાજાને ખબર આપી કે મેં હાર પરંતુ હવે પ્રશ્ન એ હતો કે એ વાત સંભળાવવામાં
પેટીમાં મુકી દીધો છે માટે હવે તમારે જેમ કરવું શી રીતે આવી શકે જેથી દિવાન બોલતો બંધ થાય
હોય તેમ કરજો. રાજાએ બીજે દિવસે દરબારમાં અને તેના મિથ્યાત્વનો પણ અંત આવે ! રાજાએ
જાહેર કર્યું કે મારો પોતાનો પહેરવાનો ચંદનહાર નિશ્ચય કર્યો કે મારે સ્વાર્થ છોડીને, કોઈપણ ભોગ
ખોવાયો છે માટે જે ગૃહસ્થ લઈ ગયો કે જેની આપીને, જેટલો થાય એટલો પરિશ્રમ ઉઠાવીને પણ
પાસે કોઈ પણ રીતે આવ્યો હોય તેણે ચોવીસ મારા આ કાર્યની સિદ્ધિ કરવી જ જોઈએ. “હું કલાકમાં અને લાવીને પાછો સોંપી દેવો. જો તેમ પાતયામિ વાર્થ સાધવામિ” આ નિયમને કરવામાં કસુર
(ાઓ પા. ૧૮૮)