Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૮૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૨-૧૯૩૭
-
•
કિં.I L
iew-wives News
પ્રશ્નકારક ચતુવિધ-સંઘ ?
માધાનકાર: ક્ષકaણાત્ર વારંગત આગમોધ્ધારક_
શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
રાજ
પ્રશ્ન-૮૭૦ સમ્યકત્વ અને જ્ઞાન બંને સાથે થાય છે પ્રશ્ન-૮૭૨ જેમ સમ્યગ્દષ્ટિના પરિગ્રહથી તો તેમાં પરસ્પર ઉપકાર્યઉપકારકભાવ કેમ ઘટી શકે? મત્યાદિ જ્ઞાનનું સમ્યગુપણું કહેવાય છે તેમ ચક્ષુઆદિ સમાધાન- જેમ ત્રિકાષ્ઠિકામાં પરસ્પર ઉપકાર્ય દર્શનનું સમ્યકપણું કેમ નથી કહેવાતું? ઉપકારકભાવ છે તેમ એક સાથે થવાવાળા સમ્યકત્વ સમાધાન- ધ્યાન રાખવાની જરૂર છે કે દર્શન એ અને જ્ઞાનને પણ પરસ્પર ઉપકાર્ય ઉપકારકભાવ થાય. અનાકાર નિર્વિકલ્પ કે અવ્યક્ત સ્વરૂપ છે અને તેથી પ્રશ્ન-૮૭૧ જીવને સ્વભાવે એક જ જાતનો તેમાં સમ્યકત્વ કે મિથ્યાત્વના પરિગ્રહથી વિશિષ્ટતા ઉપયોગ હોય છે, તેથી મતિજ્ઞાનાદિ અને ન આવે. કેમકે પોતે જ નિર્વિશેષ છે અને તેથી ચક્ષુદર્શનાદિનો સાથે અથવા એકીસાથે ઉપયોગ ન ચક્ષુઆદિ દર્શનોનો સમ્યક્ કે અસભ્ય એવો હોય, પણ સમ્યકત્વ અને ચારિત્રનો ઉપયોગ જ્ઞાન વિભાગ ન હોય. તત્કાલ ગર્ભમાં આવેલા જીવના સાથે થશે ત્યારે અનેક ઉપયોગ થશે તેનું કેમ? શરીરમાં સ્ત્રી કે પુરૂષપદના ચિન્હો નથી હોતા પણ સમાધાન- ધ્યાન રાખવાની જરૂર છે કે જીવના અંગોપાંગની સ્પષ્ટતામાં જ થાય છે. સ્વભાવરૂપ ઉપયોગના સાકાર અને અનાકાર એવા પ્રશ્ન-૮૭૩ એક ઉપવાસને અંગે તો બે અને મતિજ્ઞાનાદિ તથા ચક્ષુદર્શનાદિ આઠ અને શ્રીતપાગચ્છવાળાઓ અને ખરતરગચ્છવાળાઓને ચાર એમ બાર અનુક્રમે ભેદ અને પ્રભેદો છે, એટલે પચ્ચકખાણમાં ફરક નથી, અર્થાત્ બંને માને છે. પણ સમ્યકત્વ અને ચારિત્ર એ નથી તો ઉપયોગના ભેદો તપાગચ્છવાળાઓ છઠઅઠ્ઠમ આદિ કરવા હોય ત્યારે કે નથી તો પ્રભેદો. પણ તત્ત્વશ્રદ્ધાના કારણભૂત હેલે દિવસે છઠઅઠમ આદિનાં પચ્ચખાણ લે છે આત્માધ્યવસાય કે પાપની પ્રવૃત્તિને પાપ પ્રવૃત્તિ તરીકે અને ખરતરગચ્છવાળાઓ હંમેશાં એક એક મનાવનાર તથા પરિણતિને રોકવાવાળા ઉપવાસનાં પચ્ચકખાણ લે છે અને તેમાં બીજે દિવસે પરિણામયુક્ત આત્માધ્યવસાયવાળાને વિશિષ્ટ એવો છઠ ત્રીજે દિવસે અઠમ ચોથે દિવસે દશમ વગેરે મતિજ્ઞાનાદિનો એક જ ઉપયોગ જીવને હોય છે. ગણે છે, તો શાસ્ત્રાનુસારી શું સમજવું?