Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૫૧
* અભાવ સંલેખનાને અંગે છે.''
નથી.
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭
૩૬ બંધથી અને સંકમથી સત્તા હોવાથી સત્તાના ૨૩ નપુંસક શ્રાવકધર્મને અને સમ્યગ્દષ્ટિપણાને બે પ્રકાર ગણવા પડે. આરાધી શકે.
૩૭ પુરૂષનું આસન સ્ત્રીએ ત્રણ પહોર સુધી ૨૪ પર્વતિથિઓ આયુ બંધાય એ પ્રાયિક વચન વર્જવું એ શાસ્ત્રીય છે. ત્રણ કલાકની વાત
છે. તિથિઓ ત્રીજે ત્રીજે ભાગે આવવાથી છાપાના દોષે હશે. તેને આરાધનાર હંમેશાં ધર્મના ધ્યાનવાળો ૩૮ દ્રવ્યપૂજા કરી ભાવપૂજા કરી લે. પછી પણ હોય, કોઈ દિવસ તિથિનો આગલો તો કોઈક જો દ્રવ્યપૂજાનો પ્રસંગ હોય તો કરવામાં દિવસ પાછલો ભાગ હોય. ધર્મ આરાધનારની અડચણ નથી. પાપવૃત્તિઓ લુખી હોય, ને તેથી ઓછું કર્મ ૩૯ ખરતરો શ્રાવકોની પ્રતિમા અત્યારે ન બાંધે.
વહેવાય એમ જે કહે છે તે ઉસૂત્ર છે. ૨૫ આલોચનામાં યાદ આવતાં પાપોની ૪૦ કેવાલિકાલમાં જ ક્ષાયિક સમ્યક્ત ઉત્પન્ન આલોચના થાય તો શુદ્ધિ થાય છે.
થાય. ૨૬ સામાયિકવાળો વિશેષકારણે મરતા ત્રસ ૪૧ વર્તમાનમાં ગુરૂની આજ્ઞાથી બહારવાળા જીવને બચાવે એ શાસ્ત્રીય વાત છે.
બધા અસાધુ જ હોય એમ તો જ્ઞાની કહી ૨૭ વિશેષ કારણ સિવાય અંજનશલાકા વિના
શકે. પ્રતિમાની પૂજ્યતા ન ગણાય.
૪૨ ક્ષીણવેદના જીવને રજસ્વલા હોવાનો સંભવ ૨૮ યુગલિયામાં લગ્નવિધિ નથી તેમ પરસ્ત્રીગમન પણ નથી.
૪૩ સંસારદાવા એક જિન સર્વ જિન અને શ્રતની ૨૯ અતિશયજ્ઞાનિના વચન તેવા જ્ઞાન સિવાય
સ્તુતિ રૂપ હોવાથી વ્યવહારમાં સ્તુતિ આદિ અનાકાર અનશન હોય જ નહિ.
તરીકે ગણાય છે. ૩૦ મરનાર સાવચેતીમાં ધર્માદા કરે તેનું તેને ૪૪ ભગવાન સુમતિનાથજી વગેરેએ ભોજન પુણ્ય લાગે.
દીક્ષાને દિવસે પણ કરેલ છે. શ્રી વીરનો ૩૧ યુગલિયાઓ પાતળા કષાયવાળા અને
આહારનો અભિગ્રહ પણ આંબિલ જ છે. મહારંભાદિ વિનાના હોવાથી નરકે ન જ ૪૫ સમ્યકત્વવાળો જીવ સમ્યકત્વની હાજરીમાં જાય.
સાતમીએ ન જાય. ૩૨ શુદ્ધ સાધુપણાની પ્રરૂષણા કરે અને પોતાના ૪૬
૪૬ કેવલજ્ઞાન પછી જિનેશ્વરો પહેલી દીક્ષા પ્રમાદને ધર્મને નામે ઢાંકે નહિં, એમ જ શુદ્ધ :
ગણધરોને આપે. સાધુને માને તે સંવિગ્નપાક્ષિક ગણાય.
૪૭ ઉંધા હાથ એ સ્થાપન અને સવલા હાથ એ ૩૩ સમ્યગૃષ્ટિનાં ગુણગાનો કરવાં એજ
ઉત્થાપન મુદા છે. જગમાં પણ એ સિદ્ધ છે. સમ્યકત્વવાળાને ઉચિત છે.
४८ ડોળીયાનું તેલ વિગયમાં જ નથી. તેથી તેનું ૩૪ ચઉક્કસાય એ શયનનું ચૈત્યવંદન ગણી
તળેલું પણ વિનયમાં ન હોય. એમાં ખમાસમણ દેવું એમ સેનપ્રશ્નમાં છે.
૪૯ ઘીના સર્વથા ત્યાગવાળો ઘીથી તળેલું પણ ૩૫ મિશ્ર અને સમ્યકત્વ મોહનીય એ
ન ખાય. તળાવાથી ઘી વિગય ન રહે એ
સારૂં. મિથ્યાત્વની અવસ્થાઓ છે માટે બંધમાં ૧૧૮ પ્રકૃત્તિ છે.
૫૦ વિજ્યાદશમી સુધી કાચી ખાંડ ન હોવાનું
શ્રી સેનસૂરિજી જણાવે છે.