Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬
• • • • • • • • • • • • • • • • • • • •
• • • • • •
શ્રાવક ગુણોનો સમન્વય
ગતાંક પાના ૮૬ થી ચાલુ
સમ્યકત્વને શ્રાવકપણું ક્યારે કોણ અને હિંસાદિક પાપસ્થાનોને પાપસ્થાન તરીકે માનવામાં કેવા મનુષ્ય લે ?
જ સમ્યકત્વ છે. અર્થાત્ અનાદિકાલથી દરેક જીવને યાદ રાખવાની જરૂર છે કે સમ્યકત્વ
વિષયકષાય અને આરંભપરિગ્રહનું ઈષ્ટપણું
હોવાથી તેઓને હિંસાદિક પાપોને પોતાના ઈષ્ટ ધર્મવાળો જીવ જરૂર જીવાદિતત્ત્વોની શ્રધ્ધાવાળો હોય છે અને તેથીજ શાસ્ત્રાકારો તત્તસ્થ સદ્દvi
એવા વિષયાદિના સાધન તરીકે ગણવાનું થતું હતું. અથવા તત્વાર્થશ્રદ્ધાનં સGિના એમ જણાવે
તે જ હિંસાદિક અઢાર પાપસ્થાનકોને હવે સાચી છે. જીવાદિતત્ત્વોને જે મનુષ્ય ન જાણતો હોય અને
શ્રદ્ધાથી અનિષ્ટ તરીકે અને પાપ તરીકે માને. માત્ર શ્રીજિનેશ્વરમહારાજે કહેલું તત્ત્વ એજ તત્ત્વ હિસાદિક પાપોને પાપ તરીકે માનવામાં છે એમ માને અથવા તે જ સાચું અને નિશંક છે મુશ્કેલી કે જે જિનેશ્વરમહારાજા નિરૂપણ કરેલું છે, એવું આ વાત તો સહેજે સમજાય એવી છે કે દરેક જે ધારતો હોય તો તેને શ્રીહરિભદ્રસૂરિજી મનુષ્ય જ્યારે કાર્યને ઈષ્ટ તરીકે ગણે ત્યારે તે તેના પંચવસ્તુમાં દ્રવ્યસમ્યકત્વ તરીકે જણાવે છે. વળી કારણને ઈષ્ટ તરીકે જ ગણે છે. અર્થાત્ જ્યાં સુધી અન્ય સ્થાને તો જીવાદિતત્વોને ઓધે માને છતાં જો કામરાગ આદિ વિકારોની અનિષ્ટતા ન થાય, એટલું તેના સાદ આદિ દ્વારો ન જાણે તો તેને જ નહિં પણ ઈષ્ટ તરીકે લાગે, ત્યાં સુધી તે કામરાગ
વ્યસમ્યકત્વવાળો ગણે છે. અર્થાત્ ભાવસમ્યકત્વ આદિના સાધનભૂત હિંસાદિ પાપસ્થાનોને ઈષ્ટ અથવા વાસ્તવિક સમ્યકત્વ તેવા જીવોને જ હોય ગણ્યા વિના રહેજ નહિ તો પછી તે હિંસાદિકને છે કે જેઓ સદાદિદ્વારોવડે જીવાદિતત્વને માનનારા અનિષ્ટ ગણવાનો અને તેનાથી દૂર રહેવાનો તો હોય. જો કે વ્યવહારથી અરિહંત ભગવાનને દેવ વાસ્તવિક પ્રસંગ આવે જ શાનો ? આ વાત તો તરીકે પંચમહાવ્રત પાલક શુધ્ધ સાધુને ગુરૂ તરીકે અનુભવ બહાર નથી કે એકલા સમ્યકત્વવાળા અને શ્રીજિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ શાંતિ ગણાતા તો શું ? પણ જેઓ બાર વ્રતોને ધારણ આદિ દશપ્રકારના શ્રમણ ધર્મને ધર્મ તરીકે કરનારા ગણાય છે તેઓને પણ પ્રથમ વખત અથવા માનનારને સમ્યકત્વવાળા તરીકે ગણવામાં આવે બીજી વખત પણ વિચાર થાય ત્યારે એક રૂંવાડે છે, પણ જીવાદિ જ્ઞાનના પરિણામે તે તે દોષોને પણ શું અનિષ્ટતા લાગે છે ? અથવા પોતાના દોષો તરીકે માનનાર થવાથી આપો આપ વ્યાપાર પ્રસંગે બે પૈસાનો લાભ થાય ત્યારે પણ તત્ત્વત્રયીને રત્નત્રયીની વાસ્તવિક શ્રધ્ધા થાય છે, એક અંશે પણ અનિષ્ટતા લાગે છે ? અને એમ પણ શ્રધ્ધા એ વ્યવહારની ચીજ ન હોવાથી થાય છે કે આ જીવને પાપનો પ્રસંગ પ્રચંડ થયો
રિહંતોમવો આદિ તત્વત્રયીની શ્રધ્ધાને એટલું જ નહિં. પણ રાજી થયા વગર રહે છે. સમ્યકત્વ કહેવાય છે, પણ વાસ્તવિક રીતે તો (જુઓ અનુસંધાન પાનું ૧૧૫)