Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧૨.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૨-૧૯૩૬ જગતમાં નથી. ઈદ્રિયો પછી થયેલા મનને વશ કર્યું સમાધાનની છૂટ, વિતંડાવાદની મનાઈ તો ઇંદ્રિયો વશ કરવાની જરૂર નથી, જો મન વશ ભગવાન શ્રી મહાવીર સ્વામી સરખા કર્યું તો ઇંદ્રિયો વશ કરીને શું કરવાના ? કેમકે નિરૂપક શ્રી ગૌતમસ્વામી જેવા શ્રોતા છતાં એ મનુષ્યને બંધ તથા મોક્ષનું કારણ મન છે.' આવું પણ શંકા કરે છે અર્થાત્ પૂછે છે : “હે ભગવન્! કહેનારા તત્ત્વને ઉંડાણથી સમજ્યા નથી. ‘કરેમિ આપ કયા મુદાથી કહો છો કે કોઇપણ કાળે સયોગી ભંતે'માં શાસ્ત્રકાર, “મણેણં વાયાએ કાયણ' એમ કેવળી મોક્ષે ગયો નથી, જતા નથી, અને જશે ત્રણ યોગના ભાંગા કહે છે. જો મન જીતવા માત્રથી નહીં?” અર્થાત્ મિથ્યાષ્ટિ નહિ ગયા તે બરાબર બંધ ચાલ્યો જતો હોય તો એક મનનો જ ભાંગો છે, પણ સયોગી કેવળી મોક્ષ ગયા નથી એ કેમ બસ છે, બીજા બે ભાંગાની જરૂર નથી; પણ મનાય? મિથ્યાદેષ્ટિપણામાં કોઈ મોક્ષે જાય ખરો? શાસ્ત્રકારે તો મન, વચન, કાયાના ત્રણ ભાંગા મિથ્યાષ્ટિ મોક્ષે જાય છે, પણ સમ્યગ્દષ્ટિપણું જણાવ્યા. મનરૂપ પૃથ્વીની અંદર વિકલ્પના અંકુરાને પામીને, મોક્ષે જાય છે. મિથ્યાષ્ટિ મોક્ષે ન જાય ઉભું કરનાર કોણ? રસનેંદ્રિય લૌલુપતા ન હોત, તેમ કહેવું નથી. પણ જીવ મિથ્યાષ્ટિપણામાં મોક્ષ આહારનો વિષય ન હોત તો તંદુલીઓ મત્સ્ય શું જતો નથી. સયોગી કેવળી એટલે મન, વચન, મનથી એ વિચાર કરવાનો હતો? ચિત્રામણ કરનાર કાયાના વ્યાપારવાળો કોઇપણ કેવળી મોક્ષે ગયો ઇંદ્રિયો છે, રોગાન કરનાર મન છે. રોગાન રંગને નથી, જતો નથી, જશે નહીં પ્રશ્ન કોણ કરે છે ? સ્થિર કરે છે. મનની સ્થિતિ શાના ઉપર ? સ્પર્શ, ગૌતમસ્વામિજી ખૂદ તેઓ આવો પ્રશ્ન કરે તે ક્ષમ્ય રસના, ઘાણ, ચક્ષુ, એ કર્ણ, એ ઈન્દ્રિયોમાં, ગમે ગણાય ? પદાર્થના ખુલાસા કરવાની, અને શંકાના તેના વિષય ઉપર જ મન જાય છે. મનને જવાનું સમાધાન કરવાની દરેકને છુટ છે, વિતંડાવાદની બીજે સ્થાન નથી. ઓરડામાં રહેલો મુસાફર બારણાં મનાઈ છે. વિતંડાવાદીનો ઉદેશ તત્ત્વ જાણવાનો દ્વારાએ જ દેખે છે. તેવી રીતે મન મસાફર સંક્લપ નથી, પણ તત્ત્વને બગાડવાનો-ડોહોળવાનો છે. પાડો વિકલ્પો ઈદ્રિયો દ્વારા જ કરે છે, ઇંદ્રિયોના વિષયો પાણીમાં જઈને પાણી ડહોળી નાંખે છે, ન તો પોતે સિવાય એને કોઈ વિકલ્પ કરવાનો નથી. તંદલીયાના ચોખ્ખું પીયે, ન બીજાને પીવા માટે ચોખ્ખું રાખે. મનનો વિકલ્પ પેલાં માછલાંઓને ખાઇ જવાનો હતો સમજવા માટેનો પ્રશ્ન ક્ષમ્ય છે. એ વિષય તો રસ નાઇદ્રિયનો જ છે ! વિષયો જ
ગૌતમસ્વામિજીના પ્રશ્નનો ભગવાને ખુલાસો મનને ઉત્પન્ન કરે છે. આટલા જ માટે શાસ્ત્રકારે
કર્યો કે - નાd aro ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ કરવાના ન બને તો માત્ર કાયાએ ન કરવું એટલા જ પણ પચ્ચખાણ રાખ્યાં.
- જ્યાં સુધી જીવ લગીર પણ કર્મ કરે,
આંખની પાંપણ જેટલો પણ કંપે, મનની પણ વિષયો દ્વારાએ મનની પ્રવૃત્તિ છે, છતાં ચંચળતા હોય આત્માની જદી જદી અવસ્થા થતી કોઈપણ પ્રકારે પાપ રોકવું એ વિચારમાં જવું ઠીક હોય, ત્યાં સુધી એ જીવ કર્મ બાંધે જ છે. એક છે. મન એ એક જ જો બંધ મોક્ષનું કારણ માનીએ
અગર યાવત્ આઠ પ્રકારનાં કર્મ બાંધે, અર્થાત્ તો પચ્ચખાણના ૪૯ ભાંગા ન રહે, ને એકવિધ ત્યાંસુધી જીવ બંધ વગરનો હોય જ નહીં. આ જીવને દ્વિવિધ વગેરે મન વિનાના ભાંગાથી ત્યાગ કરવાનો આઠ પ્રકારના કર્મો બંધાય છે, એ શા ઉપરથી રહે જ નહી.
માનવું ?