Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬
પ્રશ્નકાર:ચતુર્વિધ સંઘ,
માધાનથા: કલાાત્ર વાર્દગત નાગમોહ્યા.
શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
P
OLE
પ્રશ્ર ૮૫૩-પૂર્વે જણાવ્યા પ્રમાણે બીજ આદિ અપર્વ ક્ષયે પણ 3, 3 વગેરે કેમ ન લખવાં કેમકે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાની પડેવા ત્રીજ વગેરેની સમાપ્તિ તે બીજ આદિએ છે. શું આદિ અપર્વતિથિનો ક્ષય ગણાય એ ઠીક છે. પણ પુનમ જેવી પર્વતિથિનો ક્ષય હોય ને તેની પહેલાની ચોપડાં અને પત્રમાં જે લખીને વાર લખશે. વાર પણ ચૌદશ જેવી પર્વતિથિ હોય તો પુનમ આદિના તો સૂર્યોદયથી શરૂ થાય છે અને તે દિવસે ચૌદશ ક્ષયે કોનો ક્ષય કરવો ?
તો ઘણીવારે શરૂ થશે. એક તિથિની સાથે સમાધાન-પંચાંગમાં પુનમ આદિ પર્વતિથિનો ક્ષય એકવારનો વ્યવહાર પણ નહિ થઈ શકે. વળી હોય તો પણ ટીપણામાં તો તેની આરાધના તેરસના ક્ષયમાં તો પરંપરા સંગત થાય પણ તેરસ ઉડાડાતી નથી, માટે ક્ષય લખાય જ નહિ, જેઓ અને ચૌદશનો મિશ્રવાર તો એજ લોકો માની શકે. ચઉદશઆદિ પર્વતિથિના ક્ષયે તેરસ આદિનો ક્ષય આ વાત એટલા માટે જ જણાવી છે કે શાસ્ત્ર અને ન માનતાં 19 એમ સરખાવટથી ને તેરસ ચૌદશ
છે. પરંપરાથી પૂર્વની અપર્વતિથિ ક્ષય થાય એમ સાબીત
છે, તો પછી પૂનમની પહેલાં ચૌદશની તિથિ અપર્વ એકઠા એમ જણાવી જેઓ આરાધનાને માટે
નથી માટે ચૌદશનો ક્ષય ન કરાય, પણ તે ચૌદશ કરાવાતા ટીપ્પણામાં પર્વતિથિનો ક્ષય ભલે જણાવે,
કરતાં પણ તેના પહેલાની અપર્વતિથિનો ક્ષય જ પણ ત્રયોદશી વતુર્વરઃ ના પાઠ અને પરંપરાથી
વ્યાજબી છે એમ સમજાય. વળી પૂનમના ક્ષયે તેરસનો જ ક્ષય થાય છે અને કરાય છે, તેથી શાસ્ત્ર
પૂનમની આરાધના ચૌદશે કરવા માટે ચૌદશનો અને પરંપરા માનવાવાળા ટીપ્પણામાં તો ૧૩નો
ક્ષય ન કરવાનો હોવાથી તો શ્રી હીરસૂરિજીએ ક્ષય જ કહે છે. પર્વતિથિને ભેગી કરી દેવાવાળાઓ
હીરપ્રશ્નમાં પાંચમ અને પૂનમના ક્ષયમાં તેની તે તે ભેગી કરેલી પર્વતિથિએ વાર ક્યો ગણાશે?
તપસ્યા ક્યારે કરવી એવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં કેમ કે વાર તો ચોવીસ કલાકનો જ હોય છે. વળી
પાંચમના ક્ષયે તેનો તપ પાંચમથી પહેલાની તિથિમાં