Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮)
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૨-૧૯૩૬
આગમ-રહસ્ય
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ તપસ્યાનું અનેરું સ્થાન
તો પછી અજ્ઞાની આદિ જીવોએ તો તપ સિવાય ભગવાનના વાર્ષિક તપ અને શ્રેયાંસના મોક્ષ મેળવવાની ઇચ્છા કેવી રીતે રાખી શકાય? દાનનું સિંહાવલોકન કરવાને અંગે જણાવવાનું કે જ્ઞાન કરતાં તપની બળવત્તરતા કેમ ? જૈનજનતા સારી રીતે જાણે છે જન્મજરા મરણ અને વળી એ પણ ચોકખું છે કે આત્માને રોગશોકાદિકથી ભરેલા એવા આ સંસારસમુદ્રથી ઉન્માર્ગે જતાં રોકનારી કોઈપણ ચીજ હોય તો જીવનો ઉધ્ધાર કરવા ઇચ્છનારને સમ્યગ્દર્શન તે જ્ઞાન છે પણ તે જ્ઞાન આત્માને ઉન્માર્ગે જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયીને અંગીકાર કરવાની જતો ત્યાં સુધી જ બચાવી શકે કે આત્માને જરૂર છે. પણ તે અંગીકાર કર્યા છતાં પર્વના ઉન્માર્ગે ઉન્માર્ગપણે ભાન ન હોય અને પોતાની અસંખ્યાતભવોના બાંધેલા અને અનન્તભવથી અજ્ઞાનદશાથી ઉન્માર્ગને ઉન્માર્ગ તરીકે સમજતો પરંપરાએ બંધાઈ રહેલા કર્મ પડલને નાશ કરવા ન હોય અથવા સ્વરૂપે કરીને ઉન્માર્ગ હોય
છતાં પણ વિધર્મ કુલમાં જન્મ થવાથી કે એવા માટે જો કોઇપણ અમોઘ હથીયાર તરીકે વસ્તુ લેવા
સંસર્ગોથી કે અજ્ઞાનથી તેને સન્માર્ગ ગણતો લાયક હોય તો તે માત્ર તપસ્યા જ છે. અજ્ઞાની
હોય. કેમકે જ્યારે જ્ઞાનની જ્યોતિ પ્રકટે ત્યારે ભદ્રક અને સામાન્ય જીવોના ઉપકાર માટે જ તપ તે અજ્ઞાન અંધકારનો નાશ થાય છે અને તેથી છે એમ નહિં. પણ ભગવાન જિનેશ્વર મહારાજાને તે જ્ઞાનવાળો બનેલો પ્રાણી સન્માર્ગને સન્માર્ગ પણ ઉપકાર કરનાર એ તપ છે. ધ્યાન રાખવું જરૂરી તરીકે અને ઉન્માર્ગને ઉન્માર્ગ તરીકે સમજે છે, છે કે કોઈ અતીત અનાગત કે વર્તમાનકાલે એ વસ્તુ જેથી તે સન્માર્ગનો આદર કરે છે અને બની નથી કે ચૌદસ્વપ્નથી સચવેલ છે ઉત્તમતા ઉન્માર્ગનો ત્યાગ કરે છે. છતાં સન્માર્ગ અને જેઓની એવા ભગવાન તીર્થકરો મોક્ષ સિવાયની ઉન્માર્ગને સારી રીતે જાણનારા તથા તથા બીજી ગતિમાં ગયા હોય જાય અથવા જશે, એવું
સન્માર્ગને આદરવામાં તથા ઉન્માર્ગને છોડવામાં
જેઓ ઇચ્છા રાખે છે છતાં તેના સંયોગો અને બને જ નહિં. ત્રિલોકનાથ ભગવાન તીર્થંકર
સહચારીઓ એવા હોય કે જેથી તે સન્માર્ગને મહારાજાઓ તો જરૂર તે જ ભવમાં મોક્ષને મેળવે
માનનાર અને સન્માર્ગને આદરવાની ઇચ્છાવાળો જ છે. એવી રીતે જે ત્રિલોકનાથ તીર્થકર
છતાં સન્માર્ગે જઈ શકે નહિં અને ઉન્માર્ગથી ભગવાનોનો તે ભવે જ મોક્ષ થવાનો નક્કી હોય પાછો હઠવા માગે છતાં ઉન્માર્ગથી દૂર જઇ છે. તેવા જિનેશ્વર ભગવાનો પણ તપને આદરે છે. શકે નહિં અર્થાત્ શ્રદ્ધા અને જ્ઞાનના માર્ગમાં