Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮૫
શ્રી સિદ્ધચક્ર ઇક તક
તા. ૧૩-૧૨-૧૯૩૬ હક,
શ્રાવક ગુણોનો સમન્વય
ગતાંક પાના ૪૩ થી ચાલુ આનો અર્થ એવો તો ન જ કરવો કે નિર્જરાને માટે છે. તેમાં કર્મ આવવાના કારણો જે સમ્યગદર્શનાદિધર્મથી પુણ્યનો બંધ થતો નથી. મિથ્યાત્વ અને અવિરતિ આદિ છે તેને રોકવાથી સમ્યગદર્શનાદિથી નિર્જરા આદિ થવા સાથે પુણ્યનો કર્મનો સંવર તો થઈ જાય. પણ જે કર્મો આત્માની બંધાણ થાય છે. પણ ધ્યાનમાં રાખવું કે તે સાથે ક્ષીરનીર ન્યાયે કે અગ્નિ અને લોઢાના સમ્યગ્દર્શનાદિથી થયેલ પુણ્યનો બંધ ગોળાના ન્યાયે પૂર્વકાલમાં વળગી ગયેલાં છે. તેનો કુશલાનુંબંધવાળો અથવા નિરનુબંધવાળો જ હોય ક્ષય કેમ થાય? એમ શંકા થાય તેના સમાધાનમાં છે. અને તે સમ્યગ્દર્શનાદિથી થયેલ પુણ્યબંધ તે સમજવાનું કે જેમ કર્મને આત્માની સાથે ક્ષીરનીર તેનું ગૌણફલ છે, પણ મુખ્ય ફલ તો તે કર્મનો સંવર ન્યાયે બાંધવામાં આત્માના અશુભ પરિણામ કારણ અને નિર્જરા થાય એજ છે. અને જ્યારે છે તેમ આત્માના શુભ પરિણામ તે કર્મોને જુદા સમ્યગદર્શનાદિરૂપ ધર્મનું સંવર અને નિર્જરા એજ કરવામાં કારણ કેમ ન બને? ભેગાં થયેલાં ક્ષીર મુખ્યફલ છે, તો સ્પષ્ટ થાય છે કે સર્વજ્ઞ ભગવાને અને નીરને જેમ હંસની ચંચુ જુદા કરી નાંખે છે. જગતના જીવોના ઉધ્ધાર માટે મુખ્યફલ જે સંવર તેમ શુભ પરિણામથી આત્મા અને કર્મનો વિયોગ અને નિર્જરા છે તેને માટે જ તે સમ્યગ્દર્શનાદિનું થાય તેમાં આશ્વર્ય શું ? નિરૂપણ કરેલું છે, અને જો એમ માનવું પડે તો શું ધર્મ કાર્યોથી કર્મ અકર્મ થાય છે ? પછી ધર્મથી કર્મનો ક્ષય થાય છે એમ માનવું જ
જો કે યોગના કૃત્યોને લીધે જ કર્મકૃત્યોનું પડે. અને તેથી જ તેને એ વાકય તથા વડા HTo એ વાક્ય કોઈક અપવાદવાળાં છે.
આવવું થાય છે, અને યોગોના શુભપણા કે અર્થાત્ વ્રતપચ્ચકખાણ આદિ અપવાદ છે. એટલે
શુદ્ધપણાથી કર્મનું છુટવું થાય છે અને પરિણામની
શુધ્ધતા કે અશુદ્ધતા એ આત્માના જ પર્યાયો છે, હવે એ ચોખ્ખો અર્થ થયો કે તપસ્યાથી નાશ ન
પણ યોગ જ તે પુગલોને કહેવાય કે જે પુદ્ગલો થયો હોય અથવા તે કર્મનાં ફલો ભોગવવામાં ન
આત્મા સાથે પરિણમ્યા હોય અને આત્માએ આવ્યાં હોય તો કરેલાં કર્મોનો નાશ ક્રોડો કલ્યોએ
વ્યાપારમાં લીધેલા હોય. અર્થાત્ યોગ એ વસ્તુ પણ થતો નથી.
આત્માના પરિણામથી જુદી નથી અને તેથી જ યોગ કર્મનો ક્ષય એટલે શું ?
દ્વારા એ આવેલાં પણ કર્મોનો બંધ આત્માની સાથે વાચકોને ઉપરના વિવેચનથી સ્પષ્ટ માલમ જ થાય છે. એ વાત સર્વને માલમ જ છે કે જીવોને પડયું હશે કે ભગવાન શ્રીજિનેશ્વર મહારાજા મતિધૃત આદિ જ્ઞાનો હોય છે પણ તે ઉત્પત્તિની વગેરેનો ધર્મ સંબંધિ ઉપદેશ કર્મના રોકાણ થવા સાથે સંપૂર્ણ હોતાં નથી. અર્થાત્ પ્રથમ થોડુ ઉત્પન રૂપ સંવરને માટે અને કર્મના નાશ થવા રૂપ થાય છે અને પછી અભ્યાસથી વધે છે. એ ઉપરથી