Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૧
નમસ્કાર કરીને જવા માટે રજા આપી. તે પછી સા વાહ ચંચળ ઘેાડાએ વડે, ઊંટા વડે, બળદો વડે અને વિવિધ વાહનેા વડે, મેાટા તરંગા વડે જેમ સમુદ્ર નીકળે તેમ નીકળ્યેા.
ધન સાથે ધમ ધાષ આચાર્યનુ' નગરમાંથી નિમન
હવે સાધુપણાના મૂળગુણુ અને ઉત્તરગુણથી યુક્ત મુનિવરો સાથે આચાય પુંગવ પણ તેની સાથે ચાલ્યા. સાની રક્ષા માટે તે ધન હમેશાં આગળ અને તેના મિત્ર માણિભદ્ર પાછળ ચાલે છે. અન્ને પડખે વિવિધ શસ્ત્રાને ધારણ કરનાર અધારાહી સુભટા વડે રક્ષા કરાતા, શસ્ત્રધારી આરક્ષકા વડે ચારે તરફ વીંટાયેલા, વમય પાંજરાની વચ્ચે રહેલા હાય તેમ તે સાથે માર્ગ માં જતા હતા.
આ પ્રમાણે નિન અને શ્રીમંતેાનુ' સમભાવે ચેાગ અને ક્ષેમ કરતા ધન સર્વને સાથે નિવિંદને લઈ જતા હતા. આ પ્રમાણે સ લેાકેા વડે પ્રશંસા કરાતા તે ધન દિવસે દિવસે સૂર્યંની જેમ પ્રયાણ કરતા હતા. કેટલાક પ્રયાણ ગયા પછી પથિકજનેાને ભય કરનાર ભયંકર, અતિપ્રચંડ, સરાવર અને નદીઓના પાણીને સૂકવી દેનાર ગ્રીષ્મૠતુ આવી.
ગ્રીષ્મ અને વર્ષાઋતુનુ વન
સૂર્ય પણ અગ્નિ વર્ષાવે એવા આતપને વિસ્તારે છે. અત્યંત દુસ્સહ પવન વાય છે, તીવ્ર આતપથી પીડા