________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरयालिकामत्र. मारं वहन् कियता कालेन विशोको जातः । परञ्च यदा यदा पितुः शयनासनादीनि वस्तूनि विलोकयति तदा तदा तस्य परमखेदो जायते, तेन राजगृहानिर्गत्य चम्पायां राजधानी चकार । तत्र निजभ्रातृगणसहितः कूणिको राज्यं बुभोज ॥इति कूणिकविवरणम् ॥
कुणिकस्य युद्धे साहाय्यविधायकानां कालादिदशकुमाराणां रथमुशलनामकसङ्ग्रामे प्रचुरजनविनाशकरणेन नरकमायोग्यकर्मसम्पादनहेतोर्निरयगाशोक विस्मृत होने लगा किन्तु जब-जब पिताके शयन, आसन आदि वस्तुओंको देखता तब-तब कूणिक राजाके मनमें बड़ा दुःख उत्पन्न होता, इस कारण राजगृह नगरको छोडकर राजाने अपनी राजधानी चम्पानगरीमें की और वहाँ अपने भाइयों व कुटम्बियोंके सहित रहकर राज्य करने लगे।
इसप्रकार महाराज कूणिकका वर्णन यहां पर समाप्त होता है। रथमुशल संग्रामका संक्षिप्त वर्णन इस प्रकार है:---
कूणिक राजाके युद्ध में सहायता करनेवाले कालकुमार आदि दस कुमारोंने रथमुशल संग्राममें बहुत जनोंके विनाश करनेके कारण नरकप्राप्तिरूप कर्मोंका
દિવસો પછી પિતાને શેક ભૂલાવા લાગે પણ જ્યારે-જ્યારે પિતાનું બિછાનું આસન વગેરે વસ્તુઓને જેતે ત્યારે–ત્યારે કૃણિક સજાના મનમાં બહુ દુઃખ થતું હતું, આ કારણથી રાજગૃહ નગરને છેડીને રાજાએ પોતાની રાજધાની ચંપાનગરીમાં કરી અને ત્યાં પિતાના ભાઈઓ તથા કુટુંબિઓ સાથે રહીને રાજ્ય ४२वा वायो.
આ પ્રમાણે મહારાજા કૃણિકનું વર્ણન અહીં સમાપ્ત થાય છે. રથમુશલ સંગ્રામનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રકારે છે –
કૃણિક રાજાને યુદ્ધમાં સહાયતા કરવાવાળા કાલકુમાર આદિ દશ કુમારને યમુશલ સંગ્રામમાં ઘણું માણસને વિનાશ કરવાના કારણથી નરકમાસિરૂપ
For Private and Personal Use Only