________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
. ३ पुष्पितासत्र कुमारिकाणामनतिक्रमणीयवचनाभिः दिशाकुमारिकाभिः, उत्तरीयेण-उत्तरदिग्भवेन, विग्रहैः-शरीरः, देवकुमाराणाम् देवानां-मुराणां कुमारा: बहुतरपूर्वोक्त भावका वर्णन किया है तो फिर उसके बाद चतुर्थ अध्ययनके भावको उन्होंने किस प्रकार निरूपण किया है।
सुधर्मा स्वामी कहते हैं
हे जम्बू ! उस काल उस समयमें राजगृह नामक नगर था। उस नगरमें गुणशिलक चैत्य था। उस नगरका राजा श्रेणिक था। उस नगरमें महावीर स्वामी पधारे ! परिषद् उनके दर्शनके लिये निकली । उस काल उस समयमें बहुपुत्रिका देवी सौधर्म कल्पके बहुपुत्रिक विमानमें सुधर्मा सभाके अन्दर बहुपुत्रिक सिंहासन पर चार हजार सामानिक देवियों तथा चार महत्तरिकाओं=तुल्य विभववाली कुमारियोसे, जिनका वचन. उल्लवित नहीं किया जा सकता ऐसी, प्रधानतम चार दिशा कुमारिकाओंसे परिवृत सूर्याभदेवके समान गीतवादित्रादि नानाविध दिव्य भोगोंको भोगती हुई विचर रही है, और वह इस सम्पूर्ण जम्बूद्वीपको विशाल अवधिज्ञानसे વર્ણન કર્યું છે તે પછી તેના પછી ચોથા અધ્યયનના ભાવને તેમણે કયા પ્રકારે નિરૂપણ કર્યો છે ?
સુધર્મા સ્વામી કહે છે
હે જખ્ખ!તે કાલે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગુણશિલક ચૈત્ય હતું. તે નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ તેમનાં દર્શન માટે નીકળી. તે કાલ તે સમયે બહુપુત્રિકાદેવી સૌધર્મ કલ્પના બહુપુત્રિક વિમાનમાં સુધર્માસભાની અંદર બહુ પુત્રિક સિંહાસન પર ચાર હજાર સામાનિક દેવીઓ તથા ચાર મહત્તરિકાએસમાન વૈભવવાળી કુમારિઓથી, જેનું વચન ઉલ્લંઘન ન કરી શકાય એવી પ્રધાનતમ, ચારે દિશા કુમારીઓ સહિત સૂર્યાદેવ સમાન રીત વાદિવ્ય આદિ નાના વિધ દિવ્ય લોગોને ભગવતી વિચરણ કરતી હતી અને તે આ સંપૂર્ણ જમ્મહીપને વિશાલ અવધિ જ્ઞાન વડે ઉપગપૂર્વક
For Private and Personal Use Only