________________
Shri Mahavir Jain Aradhana Kendra
लेना चाहती हूँ ।
a
www.kobatirth.org
४०४
४ पुष्पचूलिका सूत्र
आयी । वहाँ अपने धार्मिक रथपर चढी । उसके बाद वह भूता दारिका अपनी दासियोंसे परिवेष्टित हो राजगृह नगरके मध्यसे होती हुई गुणशिलक चैत्यमें पहुँची । वहाँ उसने तीर्थंकरोंके अतिशय, छत्र आदिको देखा और अपने धार्मिक रथसे उतरी। बादमें अपनी दासियोंसे परिवेष्टित हो पुरुषादानीय भगवान पार्श्व प्रभुके पास गयी और तीन बार प्रदक्षिणापूर्वक वन्दन नमस्कार करके उपासना करने लगी। उसके बाद पुरुषादानीय अर्हत् भगवान पार्श्व प्रभुने उस महती सभामें भूता दारीकाको धर्मोपदेश किया । अनन्तर भूता दारिका धर्म सुनकर उसे हृदयमें अवधारण कर हृष्ट तुष्ट हृदय हो भगवानको वन्दन और नमस्कार किया । पश्चात् उसने इस प्रकार कहा- हे भगवन् ! जिस प्रकार आपने निर्ग्रन्थ प्रवचनका निरूपण किया है उस निर्ग्रन्थ प्रवचन पर मैं श्रद्धा रखती हूँ और उसके आराधनके लिये मैं उद्यत हूँ । हे भदन्त ! मैं अपने माता पिताको पूछकर आपके समीप प्रव्रज्या
भाई छु.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માહાર બેસવાની શાલામાં આવી. ત્યાં પેાતાના ધાર્મિક રથ ઉપર ચડી. ત્યાર પછી -તે ભૂતા દારિકા પેાતાની દાસીએથી પરિવેષ્ટિત થઇ રાજગૃહ નગરની વચ્ચે થઈને ગુરુશિલક ચૈત્યમાં પહોંચી. ત્યાં તેણે તીર્થંકરાનાં અતિશયક છત્ર આદિ જ્ઞેયાં. ત્યાં પેાતાના ધાર્મિક રથમાંથી નીચે ઉતરી. પછી પેાતાની દાસીએથી ઘેરાઈને પુરૂષાદાનીય ભગવાન પાર્શ્વ પ્રભુની પાસે ગઇ અને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કરી ઉપાસના કરવા લાગી. ત્યાર પછી પુરૂષાદાનીય આ ત્ ભગવાન પાર્શ્વ પ્રભુએ તે મેટી સભામાં ભૂતા દારિકાને ધર્મોપદેશ કર્યો. પછી ભૂતા દ્વારિકાએ ધર્મનું શ્રવણુ કરી તેને હૃદયમાં અવધારણ કરી હૃષ્ટ તુષ્ટ હૃદયથી ભગવાનને જૈન તથા નમસ્કાર કર્યો. પછી આ પ્રકારે કહ્યું: હે ભગવન્ ! જે પ્રકારે આપે નિગ્રન્થ પ્રવચનનું નિરૂપણ કર્યું છે તે નિગ્રન્થ પ્રવચનમાં હું શ્રદ્ધા રાખુ છું અને તેના આરાધન માટે હું યત્નશીલ છું.
હું બદન્ત ! હું મારાં માતાપિતાને પૂછીને આપની પાસે પ્રત્રજ્યા લેવા
For Private and Personal Use Only