________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५ वृष्णिदशा
भक्तोंको अनशनसे
समाधि प्राप्त हो
मासको संलेखनासे आत्माको सेवित करते हुए एक सौ बीस छेदित कर अपने पाप स्थानोंकी आलोचना और प्रतिक्रमण कर काल अवसर में काल कर ब्रह्म नामक पाँचवें देवलोकके मनोरम विमानमें देवता होकर उत्पन्न हुए। वहाँ कई एक देवोंकी स्थिति दस सागरोपम हैं, वहाँ इसे वीरङ्गत देवकी भी स्थिति दश सागरोपम थी । वह वीरङ्गत देव देव सम्बन्धी आयु भव और स्थितिके क्षय होनेपर उस ब्रह्मलोकसे च्यवकर इस द्वारावती नगरीमें राजा बलदेवकी पत्नी रेवतीके उदरमें पुत्र होकर जन्मे । उस रेवती देवीने स्वप्न में सिंह देखा | और उसके बाद यह निषध कुमार उत्पन्न हुए यावत् शब्दादि विषयोंका अनुभव करते हुए अपने ऊपरी महलमें विचर रहे हैं । हे वरदत्त ! इस प्रकार इस निषध कुमारने इस प्रकारकी उदार मनुष्यऋद्धि पायी है
।
वरदत्त पूछते है
हे भदन्त ! क्या यह निषेध कुमार आपके समीप प्रवजित होगा ? માસની સલેખનાથી આત્માને સેવિત કરતાં એકસા વીસ ભક્તોનું અનશનથી છેદન કરી પેાતાનાં પાપસ્થાનાની આલેચના તથા પ્રતિક્રમણુ કરી સમાધિ પ્રાપ્ત થતાં કાળ અવસરમાં કાળ કરીને બ્રહ્મનામક પાંચમા દેવલેાકના મનેરમ વિમાનમાં દેવતા થઈને ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવાની સ્થિતિ દશ સાગરાપમની છે. ત્યાં श्रीरंगतदेव नी पायु स्थिति दृश सागरोपमनी हुती. ते चोरंगतदेव देव संबंधी आयुષ્ય ભવ અને સ્થિતિ ક્ષય થવાથી તે બ્રાલેકમાંથી ચ્યવીને આ દ્વારાવતી નગરીમાં રાજા ખલાદેવની પત્ની રેવતીના ઉદરમાં પુત્ર થઇને જન્મ્યા. તે રૈવતી દેવીએ સ્વપ્નમાં સિંહને દીઠા અને पछी म निषेधकुमार उत्पन्न थया मने यावत् શબ્દાદિ વિષયાના અનુભવ કરતાં તે પેાતાના મહેલનાં ઉપલે માળે રહેવા લાગ્યા. डे वरडत्तं ! आ अारे भी निषेधकुमार ने गांवा प्राश्नी उद्धार मनुष्या શુદ્ધિ મળેલી છે.
त्या
For Private and Personal Use Only
વરાત્ત પૂછે છે:
હે ભદન્ત ! આ વિષયમાર આપની પાસે પ્રજિત થવામ સમર્થ છે