________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६४२
५ वृष्णिशास्त्र
अजीव आदि तत्त्वोंको जानकर विचरने लगे। उसके बाद वह निषधकुमार एक समय जहाँ पौषधशाला थी वहाँ गये और वहाँ दाभका आसनपर बैठकर धर्मध्यान करते हुए विचरने लगे। उसके बाद रात्रिके अन्तिम प्रहरमें धर्म जागरणा करते हुए उस निषधकुमार के हृदयमें इस प्रकारका विचार उत्पन्न हुआ कि वह ग्राम यावत् सन्निवेश धन्य है जहाँ अर्हत् अरिष्टनेमि भगवान विचरते हैं ! वे राजा ईश्वर तलवर माडम्बिक कौटुम्बिक यावत् सार्थवाह प्रभृति धन्य हैं जो भगवानको वन्दन नमस्कार करते हैं और सेवा करते हैं ।
यदि अर्हत् अरिष्टनेमि भगवान पूर्वानुर्वी विचरते हुए नन्दन वनमें पधारें तो मैं भी भगवानको वन्दन नमस्कार करूँ और उनकी सेवा करूँ । उसके बाद भगवान अर्हत् अरिष्टनेमि उस निषधकुमार के इस प्रकारका आध्यात्मिक =अन्तःकरणका विचार जानकर, अठारह हजार श्रमणोंके साथ उस नन्दनवन उद्यानमें पधारे । भगवान के दर्शनके लिए परिषद् अपने २ घरसे निकली । उसके बाद
અજીવ આદિ તત્ત્વાને જાણીને વિચરવા લાગ્યા. ત્યાર પછી વખત જ્યાં પાષષશાળા હતી ત્યાં ગયા અને ત્યાં દાલના બિછાવી તેના પર એસી ધર્મધ્યાન કરતા વિચરવા લાગ્યા. રાત્રિએ ધર્મ-જાગરણ કરતાં તે નિષમા ના મનમાં એવા કે તે ગ્રામ સન્નિવેશ આદિ ધન્ય છે કે જ્યાં અત્ અરિષ્ટનેમિ ભગવાન ત્રિચરે છે. તે રાજા ઈશ્વર, તલવર, માડસ્મિક, કૌટુંબિક યાવત્ સા વાહુ આફ્રિ ધન્ય છે જે ભગવાનને વટ્ઠન નમસ્કાર કરે છે.
તે નિષધયુમ એક સંસ્તારક ( આસન )
For Private and Personal Use Only
ત્યાર પછી પાછલી
વિચાર પેદા થયા
જો અત્ ાનેિમિ ભગવાન પૂર્વાનુપૂર્વી વિચરતાં નન્દનવનમાં પધારે તા હું પણુ ભગવાનને વંદન નમસ્કાર કરૂં અને તેમની સેવા કરૂં. ત્યાર પછી भगवान अर्हत अरिष्टनेमि ते निषधकुमार ना था अारना आध्यात्मि=मतःકરણના વિચાર આદિ જાણીને અઢાર હજાર શ્રમણેાની સાથે તે નન્દનવન ઉદ્યાનમાં પધાર્યા. ભગવાનનાં દર્શન કરવા માટે પિરષદ્ પોતપોતાને ઘેરથી નીકળી. ત્યાર