Book Title: Nirayavalika Sutram
Author(s): Ghasilalji Maharaj, Kanhaiyalalji Maharaj
Publisher: Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 456
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुन्दरबोधिनी टीका वर्ग ५ अध्य. १ निषध ४३३ हे भदन्त ! वह निषेध कुमार इष्ट है, इष्टरूप है, कान्त है, कान्तरूप है । इसी तरह प्रिय है मनोज्ञ है मनोऽम ( मनको अच्छा लगनेवाला ) है, सोम है, सोमरूप है, प्रियदर्शन है, सुरूप है । हे भदन्त ! इस निषध कुमारको इस प्रकारकी मनुष्य सम्बन्धी ऋद्धि कैसे मिली, कैसे प्राप्त हुई, और कैसे यह ऋद्धि इसके भोग में आई? इत्यादि - गौतमने सूर्याभकी देव ऋद्धिके बारेमें जिस प्रकार भगवानसे पूछा था उसी प्रकार - वरदत्तने पूछा । भगवान कहते हैं— हे वरदत्त । उस काल उस समय में इसी जम्बूद्वीप नामक द्वीपके अन्दर भरत क्षेत्र में रोहितक नामक नगर था, जो कि धन धान्यादि ऋद्धिसे समृद्ध था । उस नगर में मेघवर्ण नामक उद्यान था । उस उद्यानमें मणिदत्त नामक यक्षका एक यक्षायतन था । उस रोहितक नगरका राजा महाबल था । उसकी रानीका नाम पद्मावती था । अन्त छे, अन्त३५ छे. सोवीन रीते प्रिय छे, भनोज्ञ छे, मनोरम छे, सोभ छे, सोम३य छे. प्रियदर्शन छे, सु३प छे. હે ભદન્ત ! આ નિષધ ઠુમાર ને આ પ્રકારની મનુષ્ય સંબધી ઋદ્ધિ કેવી રીતે મળી, કેમ પ્રાપ્ત થઇ, અને કેવી રીતે તે ઋદ્ધિ તેમના ભાગમાં આવી ? ગૌતમે સૂર્યાભની દેવઋદ્ધિ વિષે જેવી રીતે ભગવાનને પૂછ્યું હતું તેવી રીતે વરદત્તે પૂછ્યું: ભગવાને કહ્યું:—હૈ વરદત્ત ! તે કાળ તે સમયે આ જમ્મૂદ્રીપ નામે દ્વીપની અંદર ભરતક્ષેત્રમાં રાહીતક નામે નગર હતું કે જે ધનધાન્ય ઋદ્ધિથી સમૃદ્ધ હતું. તે નગરમાં મેલવણું નામે ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં મદત્ત નામે યક્ષનું ચક્ષાયતન હતું. તે રાહિતકના રાજા મહાખલ હતા. તેની રાણીનું નામ पद्मावती ड ૧૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479