________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समक्षं दोषाऽऽविष्करणपूर्वकं तिरस्कुर्वन्ति, अभीक्ष्णं २ वारंवारम् एतमा पुत्रादिलालनादिविषयं निवारयन्ति-अवरुन्धन्ति । ततः खलु तस्याः सुभद्राया आर्यायाः श्रमणीमिनिग्रन्थीमिः हिल्यमानाया यावत् अभीक्ष्णम् २ एतमथै निवार्यमाणाया अयमेतद्रूप वक्ष्यमाणलक्षण: आध्यात्मिकः अन्त:करणगतः संकल्पो यावत् समुदपद्यत । अनपट्टिका अविद्यमानोऽपघट्टकोतिरस्कार रूप 'गर्हणा ' करती हैं और वे बालक बालिकाओं आदिका लालन विषय का बार बार निवारण करती है।
उसके बाद उन सुव्रता आदि आर्याओंके द्वारा पूर्वोक्त प्रकारसे हीलना निन्दना आदि करनेपर तथा वारम्वार निवारण करनेपर उस सुभद्रा आर्याके अन्त:करणमें इस प्रकारका विचार उत्पन्न हुआ कि 'जब मैं अपने घरमें थी तो स्वतंत्र थी, जब मैं घर छोडकर मुण्डित हो प्रजित हो गई तबसे मैं पराधीन हूँ। पहले ये श्रमण निर्ग्रन्थिया मेरा आदर करती थी और मेरे साथ प्रेमका बर्ताव करती थीं, पर आज ये न मेरा आदर ही करती हैं और न प्रेमका वर्ताव ही करती हैं, अपितु ये सर्वदा मेरी निन्दा करती रहती हैं। इसलिये मुझे उचित है कि प्रातःकाल होते ही इन सुव्रता आर्याओंको छोडकर अलग उपाश्रयमें जाकर उतरूँ। ऐसा કરતી વારંવાર પુત્ર આદિના લાલન વિષયનું નિવારણ કરે છે.
सुनता माहि भायमान पतारे होलना-निन्दना माह ४२વાથી અને નિવારણ (મનાઈ) કરવામાં આવતાં તે સુભદ્રા આર્યાના અંત:કરણમાં એ વિચાર ઉત્પન્ન થયે કે “જ્યારે હું મારે ઘેર હતી ત્યારે સ્વતંત્ર હતી. હવે જ્યારે ઘર છેડી મુંડિત થઈ પ્રવજિત થઈ, ત્યારથી હું પરાધીન છું. પહેલાં આ શ્રમણ નિર્ગન્ધિઓ મારે આદર કરતી હતી અને મારા સાથે પ્રેમને વત્તા કરતી હતી. પણ આજે તે નથી મારો આદર કરતી કે નથી મારી સાથે પ્રેમ વર્તાવ કરતી. ઉલટી તે હમેશાં મારી નિન્દા કર્યા કરે છે. માટે સવાર પડતાં જ આ સુત્રતા આર્યાએને છોડી દઈ કે જુદા ઉપાશ્રયમાં ઉતરું એ મારા માટે
For Private and Personal Use Only