________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७२
३ पुष्पितासन टीका'तएणं तीसे' इत्यादि-दुर्जातैः-दुष्टं जातं मादुर्भावो येषां ते तथा तैः, अत एव-दुर्जन्मभिः=दुष्ट-कुत्सितं जन्म येषां मम दुःखदायित्वात् ते तथा तैः,
'तएणं तीसे' इत्यादि
उसके बाद एक समय पिछली रातमें कुटुम्बजागरणा करती हुई उस सोमा ब्राह्मणीके आत्मामें इस प्रकारका विचार उत्पन्न होगा कि अहो ! मैं मलमूत्र करनेवाले इन बहुतसे अभागे दुखदायी थोडे २ दिनोमें उत्पन्न होनेवाले, दुर्जन्मा छोटे बडे और नवजात शिशुओंके द्वारा मलमूत्र और वमनसे लिपी-पुती अत्यन्त दुर्गन्धमयी होकर राष्ट्रकूटके साथ सुखका अनुभव नहीं कर पाती हूँ।
___वे माताएँ धन्य हैं और उनका जीवन सफल है, जो बन्ध्या हैं, जिन्हें बच्चा नहीं होता, जो जानुकूपरमाता हैं जो सुगन्ध द्रव्योंसे सुवासित हो मनुष्य सम्बन्धी भोगोंको भोगती हुई विचर रही हैं, मैं अधन्य हूँ, अपुण्य हूँ, जो कि मैं राष्ट्रकूटके साथ विपुल भोगोंको नहीं भोग सकती हूँ।
'तएणं तोसे' त्यादि.
ત્યાર પછી એક સમય પાછલી રાતે કુટુંબ જાગરણ કરતાં તે સામા બ્રાહ્મણીના મનમાં એ વિચાર ઉત્પન્ન થશે કે –અહો ! હું મળમૂત્ર કરવાવાળાં આ ઘણુ કમનશીબ દુઃખદાયી થોડા થોડા દિવસમાં જન્મ લેવાવાળાં દુર્જન્મા નાનાં મોટાં અને નવા જન્મેલા બાળકનાં મળમૂત્ર તથા વમનથી લીંપાયેલ, ખરડાયેલ અત્યંત દુર્ગન્દિમયી બની હોવાથી રાષ્ટ્રકૂટની સાથે સુખનો અનુભવ We alscil 40.
તે માતાઓને ધન્ય છે અને તેમના જીવન સફળ છે કે જે વાંઝણી છેજેને કરૂં થતું નથી, જે જાતુકર્પરમાતા છે, જે સુગંધી દ્રવ્યોથી સુવાસિત થઈને મનુષ્ય સંબંધી ભેગો ભગવતી વિચરે છે. હું અધન્ય છું, અપુણ્ય છું જેથી હું રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભોળાને ભેગવી શક્તી નથી.
*
For Private and Personal Use Only