________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका वर्ग ४ अभ्य. १ श्री देवी
हे जम्बू ! इस प्रकार भगवानने दस अध्ययनोंका निरूपण किया है। .
जम्बू स्वामी पूछते हैं
हे भदन्त ! श्रमण भगवान महावीरने पुष्पचूलिका नामक चतुर्थवर्ग रूप उपाङ्गमें दस अध्ययनोंका निरूपण किया है, तो प्रथम अध्ययनका उन्होंने क्या भाव फरमाया है।
सुधर्मा स्वामी कहते है
हे जम्बू ! प्रथम अध्ययनके भावको भगवानने इस प्रकार निरूपण किया है-उस काल उस समयमें राजगृह नामक नगर था। उस नगरमें गुणशिलक नामक चैत्य था। उस नगरीके राजा श्रेणिक थे, वहाँ श्रमण भगवान महावीर पधारे। परिषद उनके दर्शनके लिये निकली । उस काल उस समयमें श्री-देवो सौधर्म कल्पके श्री-अवतंसक विमानमें सुधर्मा सभाके अन्दर श्री-सिंहासनपर चार
હે જખ્ખ ! આ પ્રમાણે ભગવાને દશ અધ્યયનેનું નિરૂપણ કર્યું છે – જમ્મુ સ્વામી પૂછે છે. -
હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પચૂલિકા નામે ચેથા વર્ગરૂપ ઉપાંગમાં દશ અધ્યયનેનું નિરૂપણ કર્યું છે. તે પ્રથમ અધ્યયનમાં તેમણે કર્યો ભાવ બત્રાવ્યો છે ?
સુધર્મા સ્વામી કહે છે –
હે જણૂ! પ્રથમ અધ્યયનના ભાવને આવી રીતે નિરૂપણ કર્યો છે તે કાળ તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગુરુશિક નામે ચૈત્ય હતું. તે નગરીને રાજા શ્રેણિક હતું. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા પરિષદ તેમના દર્શન માટે નીકળી. તે કાળ તે સમયે શ્રી દેવી સૌધર્મકલ્પના શ્રી અવતંસક વિમાનમાં સુયરભાની અંદર શ્રી સિંહાસન પર ચાર હજાર
For Private and Personal Use Only