________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सन्दरबोधिनी टीका वर्ग ३ अभ्य. ६ मानिभद्र देव -
भगवानने कहा
उस काल उस समयमें मणिपदिका नामकी नगरी थी, उसमें माणिभद्र नामका एक गाथापति था। जिसने स्थविरोंके समीप प्रव्रज्या ग्रहणकर ग्यारह अंगों का अध्ययन किया । बहुत वर्षों तक श्रामण्य पर्यायका पालन किया और मासिक संलेखना की, अनशन द्वारा साठ भक्तोंको छेदनकर पापस्थानोंका आलोचन प्रतिक्रमण करके काल अवसरमें कालकर माणिभद्र विमानमें उत्पन्न हुआ। यहाँ उसकी स्थिति दो सागरोपम है। अन्तमें देवलोकसे च्यव कर महाविदेह क्षेत्रमें जन्म लेकर सिद्ध होगा और सब दुःखोंका अन्त करेगा ।
सुधर्मा स्वामी कहते हैं
हे जम्बू ! इस प्रकार श्रमण भगवान महावीरने पुष्पिताके छठे अध्ययनके भावका प्रतिपादन किया। .
।पुष्पिताका छठा अध्ययन समाप्त हुआ।
सवान ४थु:--
તે કાળ તે સમયે મણિપદિકા નામની નગરી હતી. તેમાં માણિભદ્ર નામે એક ગાથાપતિ હતે. જેણે સ્થવિરેની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી અગીયાર અંગેનું અધ્યયન કર્યું. ઘણા વર્ષો સુધી દીક્ષા પર્યાય, ચારિત્ર પયયનું પાલન કર્યું. માસિકી સંલેખનાથી અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરી પા૫ સ્થાનોની આલેચના પ્રતિક્રમણ કરી કાળ અવસરમાં કાળ કરીને માણિભદ્ર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેની સ્થિતિ બે સાગરોપમ છે. આખરે દેવકથી ચવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. અને સર્વે ને અંત લાવશે.
સુધર્મા સ્વામી કહે છે –
કે જખ્ખ ! આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે પુષિતાના છઠ્ઠા અધ્યયનના ભાવનું પ્રતિપાદન કર્યું.
પુપિતાનું છઠું અધ્યયન રામાપ્ત.
For Private and Personal Use Only