________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी रीका अभयकुमार सम्पादनानि तैः, कीदृशैः भोगैः शब्दादिविषयैः ?, कीदृशैः सम्भोगैः तीव्रा-- मिलाषजनकविषयै ?, कीदृशैः भोगसम्भोगैः महारम्भपरिग्रहरूपविषयामिलापैः ?, कीदृशेन वा अशुभकर्मपाग्भारेण अशुभकर्मसमूहेन कालमासेकालावसरे कालं कुवा चतुर्थी पृथिव्यां यावत् नैरयिकतया उत्पन्नः ?। हे गौतम ! ‘एवं खलु' इत्यादि निगदसिद्धम् ॥२३॥ किस तरहके तीत्र अभिलाषाजनक विषयोंके संभोगोंसे और किस तरहके महारम्भ
और महापरिग्रहरूप विषयोंके अभिलाषारूप भोगोपभोगोंसे और कौनसे अशुभ कर्मोके पुञ्जसे वह काल करके चौथे नरकमें गया ?। भगवान कहते हैं-हे गौतम ! उस काल उस समयमें राजगृह नामक नगर था जो ऋद्धि आदिसे समृद्ध था। उसमें श्रेणिक राजा राज्य करते थे। उनकी रानीका नाम नन्दा था, जो अत्यन्त सुकुमार थी, यावत् अपने पूर्वजन्म उपार्जित पुण्यसे प्राप्त मनुष्य-सम्बन्धी सुखोंका अनुभव करती हुई विचरती थी। उनके अभयकुमार नामक पुत्र था, जो सुकुमार सुरूप तथा सभी लक्षणोंसे युक्त था। साम, दान, दण्ड, भेद आदि नीतिमें निपुण था। चित्तप्रधानके समान राजकार्य दक्षतासे करता था ॥ २३ ॥
કેવી જાતના શબ્દાદિ વિષયભેગથી, કેવી જાતની તીવ્ર અભિલાષા વડે ઉત્પન્ન થતા વિષયના સંગથી, તથા કેવી જાતના મહારંભ અને મહાપરિગ્રહરૂપ વિષયની અભિલાષારૂપ ગોપભેગથી તથા કેવાં અશુભ કર્મોના પુંજથી તે કોલ કરીને (મૃત્યુ પામીને) ચેથા નરકમાં ગયે? ભગવાન કહે છે—હે ગૌતમ! તે કાલે તે સમયે રાજગૃહ નામની નગરી હતી જે ઋદ્ધિ આદિથી સમદ્ધ હતી. તેમાં શ્રેણિક Non rय ४२ता सता. तनी शानु नाम ना रे महु सुभार उती. પિતાનાં પૂર્વજન્મમાં કરેલાં પુણ્યથી પ્રાપ્ત થયેલાં મનુષ્ય-સબંધી સુખને અનુભવ કરતી વિચરતી હતી. તેને અભયકુમાર નામે પુત્ર હતું જે સુકુમાર રૂપવાન તથા બધાં લક્ષણોથી યુક્ત હતે. સામ, દામ, દંડ, ભેદ આદિ નીતિમાં નિપુણ હતા. ચિત્ત પ્રધાનની પેઠે રાજકાર્યને દક્ષતાપૂર્વક કરતે હતે. ૨૩
For Private and Personal Use Only