________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ३ अङ्गति गायापति
___२७५ . भवामि-उपस्थितो भवामि, अर्थान् आत्मकल्याणरूपान् हेतून् कारणानि, यद्वा-हेतून् अनुमानस्य पश्चावयववाक्यरूपान् , यथा प्रज्ञप्त्यां व्याख्या प्रज्ञप्त्यां भगवतीसूत्रे तथा विज्ञेयम् । खण्डिकविहीनः शिष्यरहितः, सोमिलो ब्राह्मणः पार्थनाथमुपेतः एवं-वक्ष्यमाणम् अवादीत्-हे भदन्त ! ते-तव यात्रा वर्तते ?, ते यापनीयं वर्तते किम् ? इति, तथा 'सरिसवया मासा कुलत्था एए भक्खेया वा अभक्खेया' इति, तथा 'एगे भवं, दुवे भवं'
आश्रयणीय अर्हत् पार्श्वनाथ तीर्थङ्कर तीर्थङ्करोंकी मर्यादाको पालन करते हुए यावत् आम्रशाल वनमें पधारे हैं।
इस लिये जाऊँ और भगवान पार्श्वनाथके समीप उपस्थित होऊँ। और उनसे अनेकार्थक शब्दोंका अर्थ तथा हेतु-कारण अथवा अनुमानके पश्चावयव वाक्योको पूढूँ। ऐसा विचार कर शिष्योंको साथ लिये बिना अकेला ही भगवानके पास आया और इस प्रकार भगवानसे प्रश्न किया-हे भदन्त ! आपके यात्रा है ? आपके यापनीय है ? - ' सरिसक्या, मास, और कुलथ' भक्ष्य हैं या अभक्ष्य ? आप एक हैं या दो ? इत्यादि प्रश्न किया।
મુમુક્ષુજનેના આશ્રમણય અહંતુ પાર્શ્વનાથ તીર્થકર તીર્થકરોની મર્યાદાનું પાલન કરતા અહીં આઝશાલ વનમાં પધાર્યા છે.
આ માટે હું જઈને ભગવાન પાર્શ્વનાથની પાસે ઉપસ્થિત થાઉં અને તેમને અનેક અર્થવાળા શબ્દોના અર્થ તથા હેતુ ; કારણ અથવા અનુમાનના પંચાવયવ વાક્ય પૂછું. આ વિચાર કરી શિષ્યને પિતાની સાથે લીધા વગરએકલાજ- ભગવાનની પાસે આવ્યા અને આ પ્રકારે ભગવાનને પ્રશ્ન કર્યો –
त.! मापन यात्रा छे भरी ? मापन यापनीय ? सरिसक्या, માસ, અને કુલત્થ' ભય છે કે અભય? આપ એક છે કે બે ? ઇત્યાદિ પ્રશ્નો કર્યા.
For Private and Personal Use Only